Search This Website

Sunday, 19 June 2022

Mausam Weather Check Application, Mobile App




Mausam Weather Check Application, Mobile App


રાજ્યમાં 8 થી 11 ઓકટોબર સુધી વરસાદની આગાહી


વરસાદની આગાહી: રાજ્યમાં વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે. એમ લાગતું હતું કે હવે વરસાદ નહિ આવે. ત્યાં હવામાન વિભાગે ફરી વાર રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી થઈ છે. દશેરાના તહેવાર પર ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક સ્થળો પર હજુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે દ્વારા આજે આણંદ, તાપી, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, દાહોદ, અને ડાંગમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 8 થી 11 તારીખો દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

8 ઓક્ટોબરે વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ગીર-સોમનાથ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

તે સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. નોંધનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.

આ સિવાય 9મી ઓક્ટોબરે રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.



MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products available on https://mausam.imd.gov.in/. Users can access observed weather, forecasts, radar images and be proactively warned of impending weather events. The app’s development and deployment is being led jointly by ICRISAT’s Digital Agriculture & Youth (DAY) team and Indian Institute of Tropical Meteorology (IITM) under the Monsoon Mission program of MoES.



Weather information for 450 cities



Install MAUSAM Mobile App
હવામાન વિભાગની પ્રેસ નોટ વાંચવા અહીં ક્લિક કરો


રેડ અલર્ટ / સતર્ક રહેજો! ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ, 10 હજાર 674 લોકોનું સ્થળાંતર


 



Mausam Weather Check Application MAUSAM is a Mobile App




Mausam Mobile Application

Ministry of Earth Sciences launches Mobile App “Mausam” for India Meteorological Department on its Foundation Day Celebrations


Mausam App Why In News

Users can access observed weather, forecasts, radar images and be proactively warned of impending weather events



Ministry of Earth Sciences launches Mobile App “Mausam” for India Meteorological Department on its Foundation Day Celebrations

Users can access observed weather, forecasts, radar images and be proactively warned of impending weather events



India Meteorological Department, Ministry of Earth Sciences has taken various initiatives in recent years for improvement in dissemination of weather forecast and warning services based on latest tools and technologies. To further enhance this initiative, Ministry of Earth Sciences feels proud to launch the mobile App “Mausam” for India Meteorological Department.This mobile app is available both on Playstore and Appstore.This Mobile App is dedicated to the general public and designed to communicate the weather information and forecasts in a lucid manner without technical jargons.

The MAUSAM mobile App has the following 5 servicesCurrent Weather -Current temperature, humidity, wind speed and direction for 200 cities updated 8 times a day. Information on Sunrise/ sunset and moonrise/ moonset are also given.
Nowcast- Three hourly warnings of localized weather phenomena and their intensity issued for about 800 stations, and districts of India by State Meteorological Centres of IMD. In case of severe weather, its impact also is included in the warning.
City Forecast – Past 24 hours and 7 day forecast of weather conditions around 450 cities in India.
Warnings- Alerts issued twice a day for all districts for the next five days in colour code (Red, Orange and Yellow) to warn citizens of approaching dangerous weather. The colour code Red is the most severe category urging authorities to take action, Orange code prompts authorities and public to be alert and Yellow code prompts authorities and public to keep themselves updated.
Radar products:Latest Station wise radar products updated every 10 minutes

અમદાવાદ: ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી આજે (20 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે.


અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ચોમાસું સારું રહેશે. આ ઉપરાંત 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે.

24 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.


The Mausam mobile app will be an important tool for dissemination of weather information and warnings in an attractive and user friendly manner which will meet the requirements of public.

The mobile app has been designed and developed jointly by ICRISAT’s Digital Agriculture & Youth (DAY) team, Indian Institute of Tropical Meteorology (IITM), Pune and India Meteorological Department.
Read More »

Friday, 17 June 2022

Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2022


Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2022 
 
 
 Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2022, Pandit Deen Dayal Upadhyay Awas Yojana( Housing Scheme) Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2022| Gujarat – Pandit Deen Dayal Upadhyay Awas Yojana( Housing Scheme) Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form| Online Apply Gujarat A Big advertisement Has Been Made By The State Government For Those In Need Of Housing And People Who Want To make A Home. 




A big advertisement has been made by the state government for those in need of casing and people who want to make a home. The backing handed by the government under the Pandit Deendayal Upadhyay Awas Yojana has been increased by 70. In the civic areas, people whose income is1.5 lakh annually and in pastoral areas1.20 lakh annually are included under this scheme. 
 
 Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2022, Pandit Deen Dayal Upadhyay Awas Yojana( Housing Scheme) Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2021| Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form| Online Apply Gujarat A Big advertisement Has Been Made By The State Government For Those In Need Of Housing And People Who Want To make A Home. 

 
 Info Pandit Din Dayal Upadhyay Awas Yojana 
 The periodic income limit isRs. 
The periodic income limit for civic areas isRs. 
 admit land should have a plot of land 
 Extremely allowed
 free estate issues are given firstpriority.Assistance CriteriaList of needed documents The given document is obligatory 
 Aadhar Card 
 Portion Card 
 Election credentials 
 aspirant estate/sub-caste 
 illustration of income 
Residence evidence( electricity bill, license, bhadakarara, the election card) 
 Passbook Cancel Check 
 Support of land effects documents akarani wastes right Roll/ Chartered wastes( that are applicable) 
 The construction of the structure above the ground, it sahivali of a dupe of a chart showing the area of the ground states caturdisa( Talatis mantrisri). 
 Aspirant to authorize the gram panchayat little help erecting Talati/ Minister of City Talati/ Circle inspector to instrument 
 structure leave letter 
 illustration of BPL 
 Example of hubby’s death( if widow is obligatory) 
There's no poverty casing plans that have entered the order of allocation of land/ structure under medication, allotment letter certifiedcopy.Important LinksApply Online
 https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?HodID=1


Avas yojana Official Press Note: Click Here

 Pandit Din Dayal Upadhyay Awas Yojana – rearmost updates, news, passing and events about the Deen Dayal Jan Awas Yojna similar as launch dates like launch date and last date, operation forms, information folder, eligibility criteria, devisee list, payment procedure, enrollment procedure, flat and plots details and much further. 
If you have all the below documents and click then to know how to fill the form 
 
 A big advertisement has been made by the state government for those in need of casing and people who want to make a home. The backing handed by the government under the Pandit Deendayal Upadh yay Awas Yojana has been increased by 70. In the civic areas, people whose income isRs.1.5 lakh annually and in pastoral areasRs.1.20 lakh annually are included under this scheme.
Read More »

Wednesday, 15 June 2022

માનવ ગરિમા યોજના 2022-23




માનવ ગરિમા યોજના 2022- 23| Manav Garima Yojana Online Form 2022 

 Posted on 

 

 

 માનવ ગરિમા યોજના| mortal quality Plan 2022| Human quality Plan Form pdf| Manav Garima Yojana 2022 in Gujarati| Mana v Garima Yojana Online Apply 

 

 માનવ ગરિમા યોજના 2022- 23 અંતર્ગત માનવ ગરિમા યોજના સહાય રૂપે કુલ 28 પ્રકારના વ્યવસાયો ને લગતા ધંધાના સાધનો માટે માનવ ગરિમા યોજના પર  કીટ આપવામાં આવે છે. માનવ ગરિમા યોજના Online ફોર્મ અને Online put in કરી શકાય છે. અહિ માનવ ગરિમા યોજના  

 Online  form 2022 માટે પુર્ણ માહિતી અહીં  આપેલ છે.




ગુજરાત  સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ( SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે પણ ઘણી યોજનાઓ esamaj kalyan portal ના માધ્યમ થકી ચાલે છે. 

Manav Garima Yojana નો હેતુ

રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક તેમજ ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ- રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી  Manav garima yojana Gujarat માં અમલમાં મૂકવામાં આવેલ છે. 
 કોને સહાય મળવાપાત્ર થાયઅનુસુચિત જાતિના લોકો 
 અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી. 
 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકોને 
 આર્થિક રીતે પછાત વર્ગના 
 વિચરતી અને વિમુક્ત જાતિના લોકો 
 લઘુમતી જાતિના લોકોને 
 Manav Garima Yojana સહાય મેળવવાની શરતો અને પાત્રતા 
 

 ગુજરાત સરકાર દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. દરેક યોજનાનો લાભ લેવા માટે શરતો અને માપદંડો નક્કી કરેલા છે. Manav Garima Yojana 2022 in Gujarati માં માહિતી રજૂ કરવામાં આવે છે. તથા માનવ ગરિમા યોજના માટે શરતો અને પાત્રતા નીચે મુજબછે.લાભાર્થીની  
વયમર્યાદા( Age) 18 થી 60 વર્ષ હોવી જોઈએ. 
 લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના પરિવારના અન્ય સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો ફરીથી આ યોજનાનો લાભ મળશે નહિ. 
 Manav Garima Yojana માં આવક મર્યાદાઆ યોજના હેઠળ લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે/-( એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે/-( દોઢ લાખ) નક્કી થયેલી છે. 
 અનુસુચિત જાતિ( SC) પૈકી અતિ- પછાત જ્ઞાતિ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવાની નથી. 
 
 Manav Garima Yojana સહાયનું ધોરણ 
 

 માનવ ગરિમા યોજના 2022- 23 હેઠળ વિવિધ 28 પ્રકારના વ્યવસાય( Trade) માં સહાય મળે છે. આ વ્યવસાય કરવા માટે 
25,000( પચ્ચીસ હજાર) ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય( Toolkit) આપવામાં આવે છે. 
 માનવ ગરિમા યોજનામાં ક્યા- ક્યા ટ્રેડ માટે સાધન સહાય 
 
 માનવ ગરિમા યોજના online ફોર્મ ભરાય છે. સ્વરોજગાર અને વ્યવસાયઓ માટે Manav garima yojana 2022 list જાહેર કરેલ છે. કુલ- 28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે કે નીચે મુજબ છે. 
 
 ● કડિયાકામ 
 
 ● સેન્‍ટીંગ કામ 
 
 ● વાહન સર્વિસીંગ અને રિપેરીંગ  
 

મોચીકામ

 
 ● દરજીકામ 
 
 ● ભરતકામ 
 
 ● કુંભારીકામ 
 
 ● વિવિધ પ્રકારની ફેરી 
 
 ● પ્લમ્બર 
 
 ● બ્યુટી પાર્લર 
 
 ● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ 
 
 ● ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ 
 
 ● સુથારીકામ 
 
 ● ધોબીકામ 
 
 ● સાવરણી સુપડા બનાવનાર 
 
 ● દુધ- દહી વેચનાર 
 
 ● માછલી વેચનાર 

 ● પાપડ બનાવટ 
 
 ● અથાણા બનાવટ 
 
 ● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ 
 
 ● પંચર કીટ 
 
 ● ફ્લોર મીલ 
 
 ● મસાલા મીલ 
 
 ● રૂ ની દિવેટ બનાવવી( સખીમંડળની બહેનો માટે) 
 
 ● મોબાઈલ રિપેરીંગ 
 
 ● પેપર કપ અને ડીશ બનાવટ( SakhiMandal) 
 
 ● હેર કટીંગ( વાળંદ કામ) 
 
 ● રસોઈકામ માટે પ્રેશર કુકર( ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી) 
 
 માનવ ગરિમા યોજના સહાય માટેના Document 
 
 ● આધાર કાર્ડ( Adhar Card) 
 
 ● રેશન કાર્ડ( Portion Card) 
 
 ● રહેઠાણનો પુરાવો( વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણીકાર્ડ પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક) 
 
 ● અરજદારની જાતિનો દાખલો( Caste Certificate) 
 
 ● વાર્ષિક આવકનો દાખલો( Income Certificate) 
 
 ● અભ્યાસનો પુરાવો( હોય તો) 
 
 ● બાંહેધરીપત્રક( નોટરી કરેલું સોગંદનામું) 
 
 ● એકરારનામું 


Manav Garima Yojana Official Website


 
 ગુજરાત સરકારના Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના Online Form ભરવા માટે સરકારની અધિકૃત વેબસાઈટ જાહેર કરેલ છે. . https://esamajkalyan.gujarat.gov.in/  આ વેબસાઈટ દ્વારા manav garima yojana online form ભરી શકાશે. 
 માનવ ગરિમા યોજના ફોર્મ pdf 
 

Advertisement of Manav Garima Yojana Download

Read More »

Tuesday, 14 June 2022

What is Cryptocurrency Meaning & Works process –

What's Cryptocurrency Meaning & Works process – 
 
 
 most trending content in the 21st century. Everyone wants to know further about the currency. numerous experts say it's the future of deals. While others say, it isn't a proven way for long term investment. Still, none can deny the colossal success of cryptocurrency. numerous investors make millions of bones
 within a short period. 










આકાશી નજારો જોવા નીચે ક્લિક કરો

Watch Video In Youtube Click Here

Watch Video 2 In Youtube Click Here


 In discrepancy, others left beggared after the investment. Crypto is indeed a unpredictable investment that takes further time and trouble. Still, the rising future of crypto attracts millions of investors encyclopedic ally. These days, hundreds of investment apps are present for this digital coin. Any existent can safely spend their earnings on cryptos. still, knowing the strict regulation and wisdom behind digital currencies is obligatory. So this companion will help you to understand the data about cryptocurrency and also Stylish 10 Cryptocurrency. 



What's Cryptocurrency Meaning & Works process – 
Cryptocurrency means digital coins that do n’t come under any central authority. So you're the only proprietor of your cryptos. No middle man will affiliate between the exchange of virtual coins. In the request, several types of cryptocurrencies are available. The most popular are Bitcoin( BTC), Ethereum( ETH), Binance Coin( BNB)etc. 
 
 numerous experts say bitcoin is the original cryptocurrency first introduced in the assiduity. A programmer called Satoshi Nakamoto innovated these decentralized currencies in 2009. Still, the report has lower substantiation that concludes the factual inventor. So this is a riddle around the cryptocurrency since it was first introduced. 
 Still, history says commodity different than we know. numerous experts believe that cryptocurrency was first tracked back in the 1980s. in that period, it was called cyber currency. still, its fashionability began rising when the anonymous programmer first talked about bitcoin. In short, the fact or thing behind similar development is hazy. 
 
 Still, no bone
 can deny the revolt that comes with these currencies. Crypto opens a new part of decentralized finance( ‘ DeFi ’). In short, a process of sale that authorities or the government don't regulate.



Todays Cryptocurrency rate



ક્રિપ્ટો કરન્સીમાં મોટો કડાકો : બીટકોઇન 15 ટકા ગગડીને 18 માસના તળિયે



 How Does It Work 
 
 All cryptocurrencies are stored under blockchain technology. Indeed, it's an information securing network that's delicate to change or hack. So all crypto deals are stored under blockchain in a digital tally format. As we mentioned, there's no central authority to regulate digital coins. The request price of these currencies varies on force and demand. Your coin’s value increases when the request has peak demand rather than force. either, several cryptocurrency news is also involved in growing and dwindling prices. 
How To Use Cryptocurrency 
 
 Cryptocurrency works as a decentralized sale. possessors can safely deliver coins to receivers through cryptography ways. In simple terms, the following styles relate to secure communication styles. Indeed, it's an terrain where the receiver and sender can safely change their cryptos. You can vend virtual coins against any physical particulars like bones
 , products etc. either, You can buy cryptos from brokers or coin holders. These Days, several digital apps are available to buy and vend virtual coins. Indeed, these operations are known as cryptography holdalls
 . 
 Top 5 Cryptocurrency Apps In India 

 A many times back, there were limited options to invest in cryptocurrency. During that period, individualities contact brokers to change certain digital currencies. But now effects have changed fully. moment several cryptography holdalls
 or apps are available to buy and vend digital means. Most importantly, this software is certified and safe to use without disturbance. Many holdalls
 offer more outstanding features than others. In discrepancy, some apps are stylish for cryptocurrency trading. So below, we're the top 5 Cryptocurrency Apps for trading and investing in India. 
 WazirX 
This is the most favoured cryptocurrency app for trading and investing in India. You can collate this software with Zerodha for stock trading. Nischal Shetty is the author and CEO of this cryptography portmanteau. WazirX also owns their cryptocurrency named WRX. Indeed, this digital coin is used for multiple deals. Within a short period, this platform achieved further than7.3 million druggies. Wazirx offers 120 different digital currencies to invest in and trade in India. So it's easy to buy Bitcoin through this software. In the play store, wazir has above 10 million downloads. Most importantly, you can begin investing in crypto as low as 100 rs. 
 Coin Switch Kuber 
 
 This is another India grounded incipiency for cryptocurrency trading and investing. CoinSwitch Kuber was first launched in 2017 by three youthful entrepreneurs. Now they enjoy over 10 million druggies in the country. Indeed, this platform also offers 100 different cryptos for investment. The minimal deposit needed is 100 rs and has an anytime pullout installation. Most importantly, you can enjoy a many portions of bitcoin by pertaining to the app. Coin Switch Kuber takes zero brokerage amount during your first 100 day trades.

Read More »

ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ !


 

ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ ! વાંચો સફળતાની કહાની , માતા પિતા ઓછું આવનાર પરિણામના બાળકોને કહે આ જોઈ લે .



ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ : હમણાં થોડા દિવસ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે.
કલેક્ટર તુષાર સુમેરા સર સફળતાની કહાની

રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.

કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.

પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.
કલેક્ટર તુષાર સુમેરાએ IAS અવનીશ શરણના સર નો આભાર માન્યો


એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.

2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ વિદ્યાર્થીનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ૧૦માં ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વધપ્રધાને નોંધ લેવી પડે.

વટ સાવિત્રી વ્રત 2022, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ – Vat Savitri Vrat 2022


મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.💕
કોણ છે કલેક્ટર તુષાર સુમેરા ?

તુષાર ડી. સુમેરા હાલમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે. 2012માં તેઓ UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ભરૂચમાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરવામાં આવેલા કામો અંગે ટ્વિટર પર તુષાર સુમેરાનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે,હાઈસ્કૂલમાં માત્ર પાસિંગ માર્કસ લઈને પાસ થયેલા તુષારે ઈન્ટર વિથ આર્ટસ સ્ટ્રીમનો અભ્યાસ કર્યો હતો. બાદમાં B.Ed કર્યા બાદ તેને ટીચરની નોકરી મળી હતી.




જેને માર્ક્સ ઓછા આવ્યા છે જરા આ માર્કશિટ જોઈ લેજો ,ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ૧૦માં ધોરણમાં કેટલા માર્કસ આવ્યા એ વિચારીને બેસી ગયા હોત તો ! માતા પિતા ઓછું આવનાર પરિણામના બાળકોને કહે આ જોઈ લે .

Read More »

Monday, 13 June 2022

વટ સાવિત્રી વ્રત 2022, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ – Vat Savitri Vrat 2022




વટ સાવિત્રી વ્રત 2022, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ – Vat Savitri Vrat 2022



વટ સાવિત્રી વ્રત 2022









Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રત 2022 કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ, વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.
વટ સાવિત્રી વ્રત 2022

Vat Savitri Vrat 2022: જેઠ માસમાં પડતા વ્રતોમાં વટ અમાસને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે
વટ સાવિત્રી વ્રત 2022 તારીખવટ સાવિત્રી વ્રત આ વર્ષે 14 જૂને 2022 દિવસે રાખવામાં આવશે
વટ સાવિત્રી વ્રત પૂજન સામગ્રી

વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રીમાં સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ, ધૂપ, ઘી, વાંસનો પંખો, લાલ કલાવા, સુહાગનો સામાન, કાચું સૂતર, ચણા (પલાળેલા), વડનું ફળ, પાણીથી ભરેલો કળશ વગેરે સામેલ કરવા જોઈએ.

વટ સાવિત્રી વ્રત પૂજા વિધિઆ દિવસે પ્રાતઃકાળ ઘરની સફાઈ કરીને નિત્ય કર્મની નિવૃત્ત થઇને સ્નાન કરો.
ત્યારબાદ પવિત્ર જળનો આખા ઘરમાં છંટકાવ કરો.
વાંસની ટોપલીમાં સપ્ત ધાન્ય ભરીને બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરો.
બ્રહ્માના વામ પાર્શ્વમાં સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો.
આ રીતે બીજી ટોપલીમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિઓની સ્થાપના કરો. આ ટોપલીઓને વડના ઝાડ નીચે લઈ જાઓ અને રાખો.
આ પછી બ્રહ્મા અને સાવિત્રીની પૂજા કરો.
હવે સાવિત્રી અને સત્યવાનની પૂજા કરતી વખતે વડના મૂળમાં જળ ચઢાવો.
પૂજામાં પાણી, કલાવા, કાચો કપાસ, પલાળેલા ચણા, ફૂલ અને ધૂપનો ઉપયોગ કરો.
વડના ઝાડને પાણી ચઢાવ્યા પછી તેના થડની આસપાસ કાચો દોરો લપેટી અને તેની ત્રણ વાર પરિક્રમા કરો.
વડના પાનના ઘરેણાં પહેરી વટ સાવિત્રીની કથા સાંભળો.
પલાળેલા ચણાના દાણા કાઢીને, રોકડ રકમ રાખીને તમારા સાસુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો.
પૂજા સમાપ્ત થયા બાદ બ્રાહ્મણોને વસ્ત્ર અને ફળ વગેરે વાંસના વાસણમાં રાખીને દાન કરો.
આ વ્રતમાં સાવિત્રી-સત્યવાનની પુણ્ય કથા સાંભળવાનું ભૂલશો નહીં. પૂજા કરતી વખતે આ વાર્તા બીજાને કહો.
 
વટ સાવિત્રી વ્રત કથા

વ્રત કથા: ઘણા વર્ષો પહેલાની વાત છે,અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા. તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી.


એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેમને પણ રાજા-રાણીની સ્થિતિ જોઈને દુ:ખ થયું. આથી તેમણે વાંઝિયામેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. રાજા-રાણીએ સાવિત્રીદેવીનું વ્રત કરવા માંડ્યું. થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા. રાજા-રાણીએ કહ્યું કે માતા, અમે બધી રીતે ખુશ છીએ, પરંતું અમારા ઘરે સંતાનની ખોટ છે.

માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે. તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે. આવું કહીં માતા અંતર્ધ્યાન થઈ ગયા. નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી. રાજા-રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખૂબ સુંદર હતી. વળી માતા-પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા.
 


સમય જતાં રાજ-રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી. રાજા-રાણીએ ચારેદિશામાં યોગ્ય મુરતિયો મેળવવા માટે તપાસ કરાવી. પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. આછી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમત્સેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા-રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં આવ્યા. રાજા-રાણીએ નારદજીની સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ….


રાજા-રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ?
નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા-રાણીને ખૂબ દુ:ખ થયું. તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ.સાવિત્રીએ તેના માતા-પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો. મે સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કરી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ રાજા-રાણી પણ ચૂપ થઈ ગયા.


રાજા અશ્વપતિ ના છૂટકે ધુમત્સેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતાં કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું. રાજા ધુમત્સેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું. મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે. આથી હું વનમાં આક્ષમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો.


અશ્વપતિએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે?
રાજા ધુમત્સેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય. ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા, તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતાં પડતાં બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા.સારું મૂહર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામેધૂમે પરણાવી દીધી. રાજા-રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુ:ખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી.

લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ-પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ. જંગલમાં એક સૂકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું. તે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી.


એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો? અને અહીં કેમ આવ્યા છો?
આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું.
આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું. સત્વાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો. તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી.યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તુ બધું ભૂલી જા અને પાછી વળી જા.


સાવિત્રિએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે સાત ડગલાં ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો.
યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજું પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ, પણ પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો.
યુમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા.


સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારો પતિ ત્યાં હું, એજ નારી ધર્મ છે. વળી, સત્યપુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે?
યમરાજે કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માંગી લે. હું ખુશીથી આપીશ.
સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો.
યમરાજાએ કહ્યું તથાસ્તુ, હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા.


સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો?
યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું, તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે.


સાવિત્રીએ કહ્યું કે મારા માતા-પિતાને પુત્ર નથી. તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલું રહે એવું વરદાન આપો.
તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માંગી લે.
સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે.
યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તુ પાછી વળી જા અને મને જવા દે.

સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે? માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો.


સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યે જ છૂટકો હતો. તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા. યુમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિભક્તિથી ખુશ થયો છું. જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા.


સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યા ગઈ અને તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો.
સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકિકત પોતાના પતિને કહી.

યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી, ગુમાવેલું રાજ્ય પરત મળ્યું, સાવિત્રીની માતાએ 100 પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ છવાઈ ગયો.
હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને સાંભળનારને ફળજો

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)



Content Source : Divya Bhaskar News

Read More »

Saturday, 11 June 2022

postage stamps issued between 1947 to 1950 by Indian Post

 postage stamps issued  between 1947 to 1950 by Indian Post





"Insurance should be bought to protect you against a calamity that would otherwise be financially devastating."

In simple terms, insurance allows someone who suffers a loss or accident to be compensated for the effects of their misfortune. It lets you protect yourself against everyday risks to your health, home and financial situation.






Insurance in India started without any regulation in the Nineteenth Century. It was a typical story of a colonial epoch: few British insurance companies dominating the market serving mostly large urban centers. After the independence, it took a theatrical turn. Insurance was nationalized. First, the life insurance companies were nationalized in 1956, and then the general insurance business was nationalized in 1972. It was only in 1999 that the private insurance companies have been allowed back into the business of insurance with a maximum of 26% of foreign holding.

"The insurance industry is enormous and can be quite intimidating. Insurance is being sold for almost anything and everything you can imagine. Determining what's right for you can be a very daunting task."

Concepts of insurance have been extended beyond the coverage of tangible asset. Now the risk of losses due to sudden changes in currency exchange rates, political disturbance, negligence and liability for the damages can also be covered.

But if a person thoughtfully invests in insurance for his property prior to any unexpected contingency then he will be suitably compensated for his loss as soon as the extent of damage is ascertained.




Important Link





The entry of the State Bank of India with its proposal of bank assurance brings a new dynamics in the game. The collective experience of the other countries in Asia has already deregulated their markets and has allowed foreign companies to participate. If the experience of the other countries is any guide, the dominance of the Life Insurance Corporation and the General Insurance Corporation is not going to disappear any time soon.
The aim of all insurance is to compensate the owner against loss arising from a variety of risks, which he anticipates, to his life, property and business. Insurance is mainly of two types: life insurance and general insurance. General insurance means Fire, Marine and Miscellaneous insurance which includes insurance against burglary or theft, fidelity guarantee, insurance for employer's liability, and insurance of motor vehicles, livestock and crops.

 
Read More »

Friday, 10 June 2022

Ecco vaan loan sahay yojna 2022




Ecco vaan loan sahay yojna 2022 

 

 

 cover and connect the people that count most with comprehensive safety features for all times event, on the online, and on the beat one place for added value and convenience. Enjoy advanced tools that transcend a introductory GPSphontracker.Family Driving Summary 





Life360 class offers a good range of all-new services 
 
 Highlights include 

 SOS to shoot a silent alert together with your position to relations, exigency connections, and askers. 
 exigency dispatch that’s always on involve your entire family. albeit you ca n’t require help, we will. 
Family Safety help for real time specialist support anytime and in any situation. 
 
 fraud Protection to guard each family member’s sensitive digital information and white glove restoration service, including up to$ 1M in content 
 Explore Life360 for free of chargesituations 

 





Official website



 Download Life360 and gain started with advanced position participating, 2 days of position History, and a couple of Place cautions to ascertain relations come and go from your top places like home, academy, and work. cover your motorists and passengers and answer a auto crash briskly with automatic Crash Discovery, and stay safe on the accompany automated SOS. 


Upgrade to class for decoration features exigency dispatch. Find the plan that matches your family’s unique requirements and check out free for 7 days. 
 
 Life360 Platinum 
 Be Set for love or plutocrat, anywhere with all the features of Life360 Gold, plus 
 Family Safety Disaster Response, Medical Assistance epidemic, and trip Support with a platoon of trained, live agents. 
 Roadside backing of free. 
 500 in Stolen Phone Coverage 
ID Theft Protection & restoration with up to$ 1M in content per person 
 Credit Monitoring 
 
 Life360 Gold 

 cover your family on the accompany all the features of Life360 tableware, plus 
 A full 30 days of position History 
 Unlimited Place Alerts 
 Individual Motorist Reports to ascertain how( and what) your motorists do behind the wheel. 
 
 Crash Discovery with exigency dispatch and live agent supportRoadside backing$ 250 in Stolen Phone CoverageSOS to shoot a silent help alert, plus24/7 exigency dispatch to your locationID Theft Protection & restoration with over to$ 25k in content per person 
Life360 tableware 
 
 • Make diurnal collaboration a breath with features like 
• 5 Place cautions to remain in step 
 
 • 7 days of position History 
•$ 100 in Stolen Phone Coverage 
 
 • Crime Reports to ascertain and avoid dangerous
Read More »

Thursday, 9 June 2022

DOSTERLIMEB MEDICINE | વર્ષો બાદ મળ્યો કેન્સરનો ઈલાજ, 6 મહિનામાં થઈ શકો છો ઠીક, મેડિકલ સાયન્સનો ચમત્કાર




DOSTERLIMEB MEDICINE | વર્ષો બાદ મળ્યો કેન્સરનો ઈલાજ, 6 મહિનામાં થઈ શકો છો ઠીક, મેડિકલ સાયન્સનો ચમત્કાર




ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દવા 100% કેન્સર માટે અસરકારક


મેડિકલ જગતની એક મોટી સફળતાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધી છે. તાજેતરમાં રેક્ટલ કેન્સરના કેટલાક દર્દીઓ પર કરવામાં આવેલા ક્લિનિકલ ટ્રાયલમાં ડોસ્ટરલિમેબ નામના ડ્રગે કમાલ કર્યો છે.


માત્ર 6 મહિનામાં જ તેની મદદથી દર્દીઓને કેન્સરથી સંપૂર્ણપણે છૂટકારો મળી ગયો છે. આ રિસર્ચ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.


ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ દવા 100% અસરકારક
સ્ટડીના લેખક ડૉ. લુઈસ એ ડિયાઝનું કહેવું છે કે, કેન્સરના ઈતિહાસમાં પહેલી વખત કોઈ દવાથી બધા દર્દીઓ સાજા થયા. અત્યાર સુધી કોઈ ડ્રગ અથવા સારવાર એવી નહોતી જે કેન્સરથી હંમેશાં માટે છૂટકારો અપાવી શકે. ભલે આ સ્ટડી નાની છે, પરંતુ આપણા માટે જીવલેણ કેન્સરની વિરુદ્ધ મોટી સફળતા છે. તેમજ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ડૉ. એલન પી વિનુકના જણાવ્યા પ્રમાણે, કોઈ કેન્સર રિસર્ચમાં દરેક દર્દી સાજો થઈ જાય એ પોતાનામાં જ એક મોટી કામીયાબી છે.





ટ્રાયલમાં 18 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. 12 મહિના પછી પરિણામો સામે આવ્યા કે દર્દીઓના શરીરમાં રહેલું ટ્યુમર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હતું


તમામ દર્દીઓના શરીરમાંથી ટ્યુમર ગાયબ થયું
આ ટ્રાયલમાં અમેરિકામાં રહેતા રેક્ટલ કેન્સરના 18 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. તે બધા કેન્સરના એક જ સ્ટેજમાં હતા. એટલે કે કેન્સર તેમના ગુદામાર્ગમાં હતું અને બીજા અંગોમાં નહોતું ફેલાયું. વૈજ્ઞાનિકોએ તેને 6 મહિના સુધી સતત ડોસ્ટરલિમેબનો ડોઝ આપ્યો. 12 મહિના પછી પરિણામો સામે આવ્યા કે દર્દીઓના શરીરમાં રહેલું ટ્યુમર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હતું. તેના પછી આ દર્દીઓની શારીરિક તપાસ, એન્ડોસ્કોપી, PET સ્કેન અથવા MRI સ્કેન કરવામાં આવ્યું, પરંતુ કોઈપણ તપાસમાં ટ્યુમર મળ્યું નહોતું.


ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, તમામ દર્દી ક્લિનિકલ ટ્રાયલ પહેલા કિમોથેરપી, રેડિએશન અને ઈનવેસિવ સર્જરી જેવી સારવાર કરાવી ચૂક્યા હતા. સાઈડઈફેક્ટ તરીકે તેમને યુરિન, બોવેલ, અને સેક્સ સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોઈપણ દર્દીમાં ડોસ્ટરલિમેબ ડ્રગની કોઈ સાઈડઈફેક્ટ જોવા નહોતી મળી.


તમામ દર્દી ક્લિનિકલ ટ્રાયલ પહેલા કિમોથેરપી, રેડિએશન અને ઈનવેસિવ સર્જરી જેવી સારવાર કરાવી ચૂક્યા હતા.


ડોસ્ટરલિમેબ ડ્રગ શું છે?
ડોસ્ટરલિમેબ લેબમાં બનાવવામાં આવેલું એક એવું ડ્રગ છે, જે મનુષ્યના શરીરમાં એન્ટિબોડીઝના સબ્સિટટ્યુટની જેમ કામ કરે છે. કેન્સરથી પીડિત લોકોની ઈમ્યુન સિસ્ટમ ઘણી કમજોર થઈ જાય છે, જેના કારણે તેમાં એન્ટિબોડીઝનું લેવલ પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં બીમારીથી લડવા માટે બહારની દવાની જરૂર પડે છે.


ડોસ્ટરલિમેબ ડ્રગને એન્ડોમિટ્રિયલ કેન્સરની સારવાર માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને અમેરિકા અને યુરોપમાં 2021માં મંજૂરી મળી હતી. તેનું મેન્યુફેક્ચર કરનારી કંપની ટેસારોએ વર્ષ 2020માં તેને બનાવવાનું શરૂ કર્યું હતું.



વર્ષો બાદ મળ્યો કેન્સરનો ઈલાજ, 6 મહિનામાં થઈ શકો છો ઠીક, મેડિકલ સાયન્સનો ચમત્કાર



એક ટ્રાયલ બાદ એવો દાવો કરવામાં આવ્યો છે કે જે 18 દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, તેમના રેક્ટલ કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયા હતા. તેને 6 મહિના સુધી દર ત્રીજા અઠવાડિયે દવા આપવામાં આવતી હતી.

મેડિકલ ક્ષેત્રે વિકાસ થયો હોવા છતાં કેન્સર જેવા રોગને હજુ પણ અસાધ્ય રોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જો કે, હવે ક્લિનિકલ ટ્રાયલ પછી દાવો કરવામાં આવી રહ્યો છે કે જે દર્દીઓ પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમને 100 ટકા અર્થપૂર્ણ પરિણામો મળ્યા છે અને તેઓ સંપૂર્ણપણે કેન્સરથી મુક્ત છે. જો ભવિષ્યમાં પણ આ દવા અસરકારક રહેશે તો તેને કેન્સર માટે સંજીવની કહેવામાં આવશે.

દર્દીઓ સાથે ચમત્કાર થયો
ક્લિનિકલ ટ્રાયલ તરીકે, આ પ્રયોગ રેક્ટલ કેન્સરના 18 દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. આ દર્દીઓને 6 મહિના માટે ડોસ્ટરલિમબ નામની દવા આપવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે હવે આ તમામ દર્દીઓ કેન્સરથી સંપૂર્ણપણે મુક્ત છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ડોસ્ટરલિમબ નામની દવા લેબમાં ઉગાડવામાં આવેલા અણુઓમાંથી બનાવવામાં આવી છે જે માનવ શરીરમાં અવેજી એન્ટિબોડીઝ તરીકે કામ કરે છે.






ગાંઠો અદૃશ્ય થઈ ગઈ
જે દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, તેમની ગાંઠો ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. આ તમામ દર્દીઓમાં કેન્સરની કોઈ નિશાની ન હતી. શારીરિક પરીક્ષા, એન્ડોસ્કોપી, પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી અને પીઈટી સ્કેન સાથે EMI પણ કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટરિંગ સેન્ટરના ડૉ. લુઈસ એ. ડાયઝના જણાવ્યા અનુસાર, ઈતિહાસમાં પહેલીવાર એવું શક્ય બન્યું છે કે તમામ દર્દીઓ એક પ્રકારની સારવારથી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.

મેડિકલ ક્ષેત્રના લોકો આશ્ચર્યમાં છે
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કેન્સરની સારવાર દરમિયાન કોઈપણ દર્દીને કીમોથેરાપી, સર્જરી અને રેડિયેશન જેવી પીડાદાયક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. જેના કારણે બીજી ઘણી બીમારીઓ પણ થાય છે. પરંતુ આ ક્લિનિકલ ટ્રાયલમાંથી મળેલા પરિણામોથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે દર્દીઓને લાગ્યું કે આ તેમની સારવારનો માત્ર એક તબક્કો છે. હવે તે આ બીમારીથી સંપૂર્ણ મુક્ત છે. એટલે કે હવે તેમને વધુ સારવારની જરૂર નથી.




મીડિયા સાથે વાત કરતા ડૉ. એલન પી ​​વેનુકે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે તમામ દર્દીઓ કેન્સરથી સાજા થઈ ગયા. વિશ્વમાં આ પ્રકારનું આ પ્રથમ સંશોધન છે. અજમાયશ તરીકે, ડોસ્ટરલાઈમાઈડ દર ત્રીજા અઠવાડિયે 6 મહિના માટે આપવામાં આવતું હતું. ખાસ વાત એ છે કે આ દવાની કોઈ આડઅસર જોવા મળી નથી.

ઉપર આપવામાં આવેલ માહિતી એક રિસર્ચમાં મળેલ સફળતાના મિડિયા અહેવાલ પરથી આલેખેલ છે. જાતે પ્રયોગ કરવા નહી. ડોકટરની સલાહ લેવી ફરજિયાત છે..
Read More »

Wednesday, 8 June 2022

How Much Sodium To Eat Per Day If You Have Hypertension




How important Sodium To Eat Per Day If You Have Hypertension 

 The consumption of swab must be controlled and indeed more so if you suffer from hypertension. In Soy Vida we tell you how important is recommended that you should consume per day 

 

 Sodium is essential in our diet because it's an element that the body needs to serve duly. This can be set up in swab and are present in some foods so naturally and if not, add ourselves. 


 Healthy people need a volume of this element, but what happens when we've a complaint similar as hypertension? It's simple, we need a minimal quantum. 


 Did you know that the body work sodium to control blood pressure? It's true and not only that but also the blood volume. In addition, the body also needs sodium for muscles and jitters to serve duly. 






In addition, sodium can be set up in foods similar as milk and meat, that's why we must be indeed more careful with what we consume since sodium is handed by the swab added during the medication of food, by the consumption ofultra-processed foods, set seasonings similar as soy gravies, Neptune and by the high objectification in the diurnal diet of chuck
 , galettes, sticky drinks and further.





અહીંથી જુઓ ૨૯ રાજ્યો નો જમવાની વાનગી થાળી નો PDF




 
 still, it's important to watch the quantum of sodium you consume while eating it, as it can attract side goods or some complications similar as the following 
 If you're a person living with hypertension. Raise blood pressure 
 A severe growth of fluid in people with heart failure. 
 Hepatic cirrhosis. 
 Renal complaint. 
It's important to know that sodium in the diet, which is called salutary sodium, is measured in milligrams( mg). The table swab that we use every day contains 40 sodium. One tablespoon of table swab contains,300 mg of sodium. 
 
 Knowing the below data, you should be more apprehensive of how important swab you consume per day. But how important sodium should a person with hypertension consume per day? 
 Healthy Grown-ups should limit sodium input to,300 mg per day. 
 Grown-ups with high blood pressure should consume no further than,500 mg per day. 
 People with congestive heart failure, liver cirrhosis, and order complaint may need much lower quantities. 
 According to exploration, a drastic drop in sodium, which is inadequate to reach normal blood situations indeed with retention measures performed by the feathers, implies a high threat of mortality in people with heart failure. 

 In people who have normal blood pressure, said the experimenter, there's a lower threat than when consuming swab the pressure will rise, still, she emphasizes that it's important to maintain the recommended swab input. 
How To drop swab 
 
 Prepare food at home 
 Reduce the consumption of reused foods. 
 Check the new food labeling They include a frontal warning marker with one or over to five black octagons, which allows you to snappily fantasize redundant sodium, sugars, calories, impregnated fat and trans fat, as applicable to the product. 
 It's also recommended if you want to change your eating habits to keep your blood pressure under control, it's necessary to go to a specialist to guide you and give you technical care according to your requirements.
Read More »