Search This Website

Saturday 4 April 2015

Gujarat History Question Answer

) લોથલ ક્યાં આવેલું છે ?
અમદાવાદ જિલ્લામાં.
"""""""""""""""""""""""""""""""""""""""""
2.) અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
ગિરનારમાં
"""""""""""""""""""""""""""""""""""""""""
3.) રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
ગિરનારમાં.
"""""""""""""""""""""""""""""""""""""""""
4.) મહમદ ગઝનીએ સોમનાથ લુંટ્યું ત્યારે
ગુજરાત પર કોનું શાસન હતું ?
ભીમદેવ પહેલાનું.
"""""""""""""""""""""""""""""""""""""""""
5.) 'ગુજરાતના ઇતિહાસમાં અકબર' તરીકે
કોણ પ્રસિદ્ધ છે ?
મહમદ બેગડો.
"""""""""""""""""""""""""""""""""""""""""
6.) મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું
હતું ?
ભીમદેવ સોલંકી
"""""""""""""""""""""""""""""""""""""""""
7.) કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યું હતું ?
કર્ણદેવ પહેલાએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
8.) અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?
અહમદશાહ બાદશાહે.
"""""""""""""""""""""""""""""""""""""""""
9.) ' ગુજરાતના અશોક' તરીકે કોણ પ્રસિદ્ધ
છે ?
કુમારપાળ.
"""""""""""""""""""""""""""""""""""""""""
10.) અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે
બંધાવ્યું હતું ?
કુતુબુદ્દીન અહમદશાહે.
"""""""""""""""""""""""""""""""""""""""""
11.) 'જુનાગઢ' અને ;ચાંપાનેર'
નો કિલ્લો કોણે જીત્યો ?
મહમદ બેગડાએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
12.) પારસીઓ સૌપ્રથમ કયા બંદરે
ઉતર્યા હતા ?
સંજાણ.
"""""""""""""""""""""""""""""""""""""""""
13.) ' કુંભારિયાના દેરા ' કોણે
બંધાવ્યા હતા ?
વિસલદેવ વાઘેલાએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
14.) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ
સાલમાં થઇ હતી ?
1920
"""""""""""""""""""""""""""""""""""""""""
15.) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે
કરી હતી ?
ગાંધીજીએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
16.) સિદ્ધરાજ સોલંકીએ
માળવાના કયા રાજાને હરાવીને કેદ
કર્યો હતો ?
યશો વર્મા
"""""""""""""""""""""""""""""""""""""""""
17.) દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા ?
વસ્તુપાળ-તેજપાળે.
"""""""""""""""""""""""""""""""""""""""""
18.) કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ
પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા ?
ખેડા.
"""""""""""""""""""""""""""""""""""""""""
19.) ગુજરાતમાં ફરજીયાત અને મફત
પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર
કયા રાજવી હતા?
સયાજીરાવ ગાયકવાડ.
"""""""""""""""""""""""""""""""""""""""""
20.) ગુજરાતમાં ' છોટે સરદાર ' તરીકે કોણ
પ્રસિદ્ધ છે ?
ચંદુલાલ દેસાઈ
"""""""""""""""""""""""""""""""""""""""""
21.) ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો ?
ખેડા.
"""""""""""""""""""""""""""""""""""""""""
22.) આરઝી હકૂમત'ની આગેવાની કોણે
લીધી હતી ?
રતુભાઈ અદાણી.
"""""""""""""""""""""""""""""""""""""""""
23.) 'ધરાસણા સત્યાગ્રહ'
ની આગેવાની કોણે લીધી હતી ?
સરોજિની નાયડુ.
"""""""""""""""""""""""""""""""""""""""""
24.) ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ
ક્યાં સ્થાપ્યો હતો ?
કોચરબ.
"""""""""""""""""""""""""""""""""""""""""
25.) ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે
સ્થાપી હતી ?
અલખખાન.
"""""""""""""""""""""""""""""""""""""""""
26.) અકબરનો ગુજરાત પર વિજય કઈ
સાલમાં થાયો હતો ?
1573
"""""""""""""""""""""""""""""""""""""""""
27.) લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ
સાલમાં થઇ હતી ?
1954
"""""""""""""""""""""""""""""""""""""""""
28.) ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન
કયાંથી શરૂ કર્યું હતું ?
ચંપારણ.
"""""""""""""""""""""""""""""""""""""""""
29.) મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન
પાછું ખેંચી લીધું ?
ચૌરાચૌરાની ઘટના
"""""""""""""""""""""""""""""""""""""""""
30.) મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ
હતા ?
ગોપાલકૃષ્ણ ગોખલે
"""""""""""""""""""""""""""""""""""""""""
31.) ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય
રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?
રુદ્રદામાં
"""""""""""""""""""""""""""""""""""""""""
32.) કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ
સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય.
"""""""""""""""""""""""""""""""""""""""""
33.) ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ
હતો ?
કર્ણદેવ વાઘેલા.
"""""""""""""""""""""""""""""""""""""""""
34.) સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે
કરાવ્યું હતું ?
સિદ્ધરાજ જયસિંહ.
"""""""""""""""""""""""""""""""""""""""""
35.) મહમદ બેગદોની રાજધાની કઈ હતી ?
ચાંપાનેર.
"""""""""""""""""""""""""""""""""""""""""
36.) ગુજરાતની પ્રથમ સ્ત્રી -
રાજકર્તા કોણ હતી ?
મીનળદેવી.
"""""""""""""""""""""""""""""""""""""""""
37.) વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત
મંત્રીઓ કયા રાજાના સમયમાં થઇ ગયા ?
વીરધવલ વાઘેલા.
"""""""""""""""""""""""""""""""""""""""""
38.) ઔરંગઝેબ જન્મ ગુજરાતમાં કયા સ્થળે
થયો હતો ?
દાહોદ.
"""""""""""""""""""""""""""""

����P.R����

Read More »

दुनिया की सबसे प्रसिध्द websites के नाम और उनके स्थापना दिवस

दुनिया की सबसे प्रसिध्द websites के नाम और उनके स्थापना दिवस

*******************************************************************

Wikipedia -------------- 15th जनवरी 2001
Twitter ------------------ 21 मार्च 2006
Facebook ------------- 4 फरबरी 2004
Orkut -------------------- 22 जनवरी 2004
Youtube ---------------- 4 फरबरी 2005
Yahoo! ------------------- 4 फरबरी 1994
Baidu --------------------- 1 जनवरी 2000
Google ------------------- 4 मार्च 1998
Windows Live ----------- 1 नवम्बर 2005
Amazon ------------------- 5th जुलाई 1994
Blogger -------------------- 23 अगस्त 1999
Tecent QQ ---------------- फरबरी 1999
Pinterest --------------------- मार्च 2010
Wordpress ----------------- 27 मई 2003

.........................................

Read More »

Date 14/4/15 Dr. babasaheb Ambedkar Jayanti school programe

Read More »

HTAT BHARTI :- BHARUCH JILLA NI JAGYAO NU FINAL LIST.

Read More »

GUJARATI SAHITYA SAFAR

ગુજરાતી સાહિત્ય

ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમીસદીમાં

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથીકયો મહત્વપૂર્ણપુરસ્કારઆપવામાં આવે છે ? :
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

કયા મહારાષ્ટ્રીયન કવિએગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? :
બાપુસાહેબ ગાયકવાડ

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળ સાહિત્ય

રસિકલાલપરીખનું‘શર્વિલક’ નાટકકયા સંસ્કૃત નાટકનેઆધારેરચાયુંછે ? : મૃચ્છકટિકમ્

અખાએઅમદાવાદ આવીનેકયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું ? : દલપતરામ

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાયછે? : બળવંતરાય ક.ઠાકોર

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી ભાષાલેખનઅને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે ? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે ? :
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યુંછે ? :
કવિ ન્હાનાલાલ

શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે ? : શ્રી ગુરુલીલામૃત

કવિ નાકરનુંવતન કયુંહતું ? : વડોદરા

રમણલાલ વ.દેસાઈનો જન્મકયાં થયો હતો
? : શિનોર

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ખંડકાવ્યનુંસર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાયછે?: કવિ કાન્ત

ખોબો ભરીને અમે એટલુંહસ્ચા કે કૂવો ભરીને અમેરોઇ પડ્યા’ ગીતના લેખકકોણ છે? : જગદીશ જોશી

ગઝલકારઆદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર

૧૮૨૬માંપહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? : દુર્ગારામ મહેતા

Day to Day Gandhi’ નામની ડાયરી લખનારગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ

અખાઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત

અખાભગતના ગુરુનું નામ શુંહતું?: બ્રહ્માનંદ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ

અખાએ ગીતા પરઆધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે?: અખેગીતા

અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)

અખિલબ્રહ્માંડમાં એક તુંશ્રી હરિ...’ - આપદ કોનું છે?: નરસિંહમહેતા

અખો કઈ પરંપરાના સર્જક તરીકેજાણીતો છે?:જ્ઞાનમાર્ગી કાવ્યધારા

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?:મહાદેવભાઇદેસાઇ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહલાયબ્રેરી

અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર

અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું?Ans: કવિ દલપતરામ

અર્વાચીન ગુજરાતી મહાનવલકથાકઇછે? તેના સર્જકકોણ છે?Ans: સરસ્વતીચન્દ્ર -
ગોવર્ધનરામ ત્રિપાઠી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર

અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકનેબિરદાવવામાં આવ્યા છે?Ans: કવિ નર્મદાશંકરલાલશંકર દવે

અહિં આપેલીહિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહમાહ્યરો

આનભઝુકયુંતેકાનજી...’ ગીતના રચયિતા કોણ છે?Ans: પ્રિયકાન્ત મણિયાર

આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?Ans: રમેશ પારેખ

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધનકાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધનકાર્ય કયા નામે પ્રચલિત છે?Ans: વૈદ્ય મેટ્રીકસ

આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા ? Ans: વસંત

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો ? Ans: અમદાવાદ

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિતરીકે હોદ્દો સંભાળ્યો હતો ? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિછે?Ans: કવિ હસમુખ પાઠક

આત્મઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય

આશાવલનાઆશા ભીલનેહરાવી કર્ણાવતી શહેરનીસ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ

આનંદમંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે? Ans:કવિ પ્રીતમ

આબુમાંઆદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?Ans: વિમલમંત્રી

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદસરસ્વતી

આંધળી માનો કાગળ’ કૃતિના લેખકકોણ હતા? Ans: ઈન્દુલાલગાંધી

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લ છંદ

ઈબ્રાહીમ પટેલનું ઉપનામશુંછે?Ans: બેકાર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ

એકમુરખને એવી ટેવ,પથ્થરએટલાપૂજેદેવ’- કાવ્યપંકિત કયા કવિની છે? Ans: જ્ઞાની કવિ અખો

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?Ans: કવિ પ્રહલાદ પારેખ

ઉમાશંકર જોશીએ અખાનેકેવો કવિ કહ્યો છે? Ans: હસતોફિલસૂફ

ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યુંહતું?    Ans: શહીદનું સ્વપ્ન

ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.Ans: સાપના ભારા અને હવેલી

ઉમાશંકર જોશીનું ઉપનામજણાવો. Ans: વાસૂકી

ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાતવર્નાકયુલરસોસાયટી

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇહતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ

કટોકટી સમયેસેન્સરશીપસામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનોનાથ, રાજાધિરાજ

કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર

કનૈયાલાલમુનશીના મતમજુબ નરસિંહમહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬માસૈકા

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?Ans: આઠ

કયા કવિ ગરબીઓનાકવિ તરીકેપ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’રચી? Ans: જયશંકર સુંદરી

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ

કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ(જૂનાગઢ)

કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શુંહતું?Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

કવિ ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ

કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?Ans: કલાપીનો કેકારવ

કવિ કાન્તનું મૂળનામ શુંછે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?Ans:ગરબી

કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?Ans: ગરબીકાવ્ય

કવિ દયારામનું બાળપણનું નામ શુંહતું? Ans: દયાશંકર

કવિ દયારામને ગુરુઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદસ્વામી

કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. Ans: પ્રેમશોર્ય

કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવુંકહી કોણે બિરદાવ્યા છે?Ans: કનૈયાલાલમુનશી

કવિ નર્મદનેકયુંબિરુદઆપવામાં આવ્યુંછે? Ans: વીર

કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩

કવિ નર્મદેકયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans:રાજયરંગ

કવિ નર્મદેમુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન

કવિ નાકરનુંવતન કયું હતું? Ans:વડોદરા

કવિ પદ્મનાભે કઈ કૃતિની રચનાકરી છે? Ans: કાન્હડદે પ્રબંધ

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા

કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચનાકરી હતી? Ans: રાવણવધ

કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છેતે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ

કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ

કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

કવિ સુન્દરમ્ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

કવિતા આત્માની અ-મૃત કલા છે’- તેવુંકયા વિવેચકેકહ્યું છે?Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

કવિશ્વર દલપતરામેસૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

કહ્યું કથેતે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

કંઈક લાખો નિરાશામાં, અમર આશાછુપાઇ છે’ના કવિ કોણ છે?Ans: મણિલાલ ન. દ્વિવેદી

કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? Ans: મરાઠી

કાકાસાહેબ કાલેલકરેલખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans:લલિતનિબંધ

કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

કાનકડિયા પોતાના માળા શેના વડેબાંધે છે?Ans: પોતાના થૂંક વડે

કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’- આવિધાન કોણે કર્યું છે?Ans: રામનારાયણ પાઠક

કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ

ગંગા સતીના ભજનોકોને ઉદ્દેશીને લખાયા હતા? Ans: પાનબાઇ

ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ

ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ

ગુજરાતના ચાલુકયરાજવીઓ વિશે માહિતી આપતાંસંસ્કૃતકાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે?Ans: હેમચન્દ્રાચાર્ય

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ

ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકેસૌપ્રથમ કોણે ઓળખાવી ? Ans: પ્રેમાનંદ

ગુજરાતમાંવર્નાકયુલરસોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’પરથીઉતરીઆવ્યુંછે?Ans: ભવાઇ

ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા ? Ans: સિદ્ધપુર

ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર

ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકેકોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યુંછે?Ans: નરસિંહમહેતા

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? Ans: કવિ કાન્ત

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનારકોણ છે? Ans: ભાલણ

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવીછે?Ans: નરસિંહરાવદિવેટિયા

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું? Ans: દલપતરામ

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જમર્યાદિત રહી? Ans: ડોલનશૈલી

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનારલેખકકોણ હતા? Ans: રમણલાલ નીલકંઠ

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમસંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?Ans: ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજેકયા નામે ઓળખાય છે? Ans: ગુજરાતવિદ્યાસભા

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?Ans: રણજિતરામસુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામવાવાભાઇ

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?Ans: ૧૯૨૩-સુરત

ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? Ans: કવિ પ્રીતમ

ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ

ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અનેમુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલમુનશી

ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો

ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શુંહતું? Ans: ગોવાલણી

ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયુંછે?Ans: લક્ષ્મી

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાસૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ

ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાયછે?Ans: નવલગ્રંથાવલિ

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાયછે? Ans: કવિ ભાલણ

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળકયા લેખકનુંસર્જન છે? Ans: રા. વિ. પાઠક

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાયછે?Ans: અભેદ માર્ગનાં પ્રવાસી

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખકતરીકે કોની ગણનાથાય છે?Ans: જયોતિન્દ્ર હ. દવે

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નુંબિરૂદ કોને મળ્યુંછે? Ans: જયોતીન્દ્ર હ. દવે

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? Ans: લવકુશ પાને સીતાત્યાગ

ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ? Ans: ભાલણ

ગુજારે જેશિરે તારે જગતનો નાથ તેસ્હેજે’-આ ગઝલ કોણે લખી છે?Ans: બાલાશંકરકંથારિયા

ગૂજરાતવિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધીજી

ગૂર્જરી ભૂ’કાવ્યના રચયિતા કોણ છે?Ans: સુંદરમ્

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈવર્તુળાકારે ફરીને કયુનૃત્ય કરેછે? Ans: ઢોલો રાણો

ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યુંહતું?Ans: છેલ્લો કટોરો

ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામછે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી

ઘૂમકેતુ’ તખલ્લુસથીજાણીતા થયેલાસાહિત્યકારનું નામ શુંછે?Ans: ગૌરીશંકરજોષી

ચકોર’તરીકેઓળખાતાંગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા

છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?Ans: કવિ નિરંજનભગત

છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans:દુર્ગારામ મહેતા

છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા

છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશીમાલ આપણાદેશમાં તૈયારકરવાશા ઉપાય યોજવા’ એવિષયપર ઈનામવિજેતા નિંબધ કોણે લખ્યો હતો?

જનનીની જોડ સખી, નહ જડે રેલોલ’ –
જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

જયજયગરવી ગુજરાત’કાવ્ય રચના કોની છે?Ans: કવિ નર્મદ

જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયતકરવામાં આવેછે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

જયાં જયાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની’- પંકિત કયા કવિની છે?Ans: કવિ કલાપી

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’કવિતા કોણે લખી છે? Ans: કવિ ખબરદાર

જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવનહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans:મહા કવિ પ્રેમાનંદ

જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મૃદુલા સારાભાઈ

જસમાઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર

જાણીતા ગઝલકારશૂન્યપાલનપુરીનું મૂળ નામ શુંછે?Ans: અલીખાન બલોચ

જિગરનો યાર જુદો તો બધો સંસારજુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

જીવનમાં ભૂખભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ

જૂનુંતો થયુંરેદેવળ જૂનુંતો થયું’ભજન કોના દ્વારા ગવાતુંહતું?Ans: મીરાં

જેરચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયુંહોય તેને શું કહેછે? Ans: પ્રબંધ

જેનેરામ રાખે તેનેકોણ ચાખે’ નામનુંપદકોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનોજન્મકયાં થયો હતો ? Ans: માંડલી

જ્ઞાનપીઠ પુરસ્કારમેળવનાર પ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ છે?Ans: ઉમાશંકર જોષી

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયુંછે? Ans: જેતલપુર

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ

ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ? Ans: સિંધુડો

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના દિવા

ઝવેરચંદ મેઘાણીનું ઉપનામશુંહતું?Ans: સુકાની

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નુંબિરુદ અપાવનારલોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના

ટૂંકી વાર્તા એટલે તણખો’ આવિધાન કોનું છે?Ans: ગૌરીશંકરત્રિપાઠી

ટેબલટેનિસમાં ગુજરાતનો નંબર૧ખેલાડી કોણ છે? Ans: પથિક મહેતા

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’મહાનવલનો ગુજરાતી અનુવાદકોણે કર્યો છે?Ans: જયંતિ દલાલ

તનેસાંભરે રે,મનેકેમવીસરે રે‘ના કવિ કોણ છે?Ans: પ્રેમાનંદ

તરણાઓથે ડુંગર રે,ડુંગર કોઈ દેખેનહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

તારી આંખનોઅફીણી’ - ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત

તારે માથે નગારા વાગે મોતના રે’- પદના રચયિતા કોણ છે? Ans: દેવાનંદસ્વામી

ત્યાગ ન ટકેરેવૈરાગ્ય વિના...’ રચનાકોની છે? Ans: નિષ્કુળાનંદ સ્વામી

ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ

થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથાકોણે લખી છે? Ans: જયશંકર સુંદરી

દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે?Ans: કાકાસાહેબ કાલેલકર

દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે?Ans: ગરબી

દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનુંછે?Ans: મનુભાઇરાજારામ પંચોળી

દર્શક’ની કઇમહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે?Ans: ઝેર તો પીધાં છેજાણી જાણી

દર્શક’નુંકયું ત્રિઅંકી નાટકમહાભારત પર આધારિત છે?Ans: પરિત્રાણ

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

દલપતરામનાએક જાણીતા નાટકોનું નામ આપો.Ans: મિથ્યાભિમાન

દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટકઉપર આધારિત છે?Ans: પ્લૂટ્સ

દાસી જીવણ કોનો અવતાર ગણાયછે?Ans: રાધા

દ્વિરેફ’ ઊપનામથીઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

નરસિંહઅને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી

નરસિંહમહેતાએકોના પરહૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

નરસિંહમહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans:જ્ઞાન

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકેઓળખવામાંઆવે છે? Ans: ભકિતયુગ

નરસિંહમહેતાની દીકરીનું નામ શુંહતું?Ans: કુંવરબાઇ

નરસિંહમહેતાનુંજન્મસ્થળ કયું?Ans: તળાજા

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવેછે? Ans: રા’ માંડલિક

નરસિંહનામોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે?Ans: ઝૂલણાછંદ

નરસિંહનીરચનાઓ મુખ્યત્વેકેવા પ્રકારની છે? Ans: પદ

નરસિંહરાવદિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શુંછે?Ans: કુસુમમાળા

નરસિંહેપોતાનાં પદોમાં મુખ્યત્વેકયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં

નર્મદ- અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલમુનશી

નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ

નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ

નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે?Ans: કવિ વડર્ઝવર્થ

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? Ans: મહારાજા ભગવતસિંહજી

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે? Ans: ચંદ્રકાન્ત બક્ષી

નવલરામકયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર

નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ

નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શુંછે?Ans: મારું જીવન એજમારી વાણી

ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? Ans: કવિ દલપતરામ

પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ

પન્નાલાલ પટેલની કઇપ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?Ans: માનવીની ભવાઇ

પાછળપ્રવાસીઓમાં ઘણા મિત્રો પણહતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબરનથી’ - ગઝલના લેખક કોણ છે?Ans: આદિલ મન્સુરી

પાન લીલું જોયું નેતમેયાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે? Ans: હરિન્દ્ર દવે

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતરકરનાર કવિકયા હતા? Ans: કવિ ભાલણ

પૃથ્વી છંદનેપ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?Ans: આદિલમન્સુરી

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતનીપ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ns: ખાડિયા

પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણબંધારો

પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ

પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? Ans: સુદામાચરિત્ર

પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ

પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? Ans:સોની

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનુંઉપનામ જણાવો. Ans: આદિલ

બ્રહ્મ સત્ય,જગત મિથ્થા’
- આકૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારકવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર

જય ગોપાલ ન

Read More »