Search This Website

Thursday 6 January 2022

JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

 

JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS


તા: 7/1/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.

વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી.

તા- 7/1/2022 ધોરણ-1 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-2 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-3 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-4 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-5 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-6 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-7 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 7/1/2022 ધોરણ-8 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.


તા: 06/01/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી

વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી.


તા: 05/01/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.

વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી.


તા: 04/01/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.

વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી.

તા: 3/1/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.

વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી.

તા- 3/1/2022 ધોરણ-1 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-2 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-3 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-4 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-5 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-6 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-7 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 3/1/2022 ધોરણ-8 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.


તા: 2/1/2022 ના રોજ રવિવારે રજા



તા: 01/01/2022 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.

વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમથી.


તા- 01/01/2022 ધોરણ-2 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 01/01/2022 ધોરણ-3 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 01/01/2022 ધોરણ-4 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 01/01/2022 ધોરણ-5 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 01/01/2022 ધોરણ-6 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 01/01/2022 ધોરણ-7 નો વિડિયો જોવા અહી ક્લિક કરો.

તા- 01/01/2022 ધોરણ-8 નો વિડિયો જોવા અહી ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ડિસેમ્બર મહિના ના તમામ એપિસોડ જોવા માટે ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક






JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

        "If mom this mold is just like mine."  - Seeing the happy writing on the dhalia, the daughter spoke.  "Yes, this is what Ishvardada made. I also studied using this same mold."  - Khushi's mom said describing her experiences with Dhaliya.  Then the history of this mold opened.

        We were educated in Mosal.  Than our little carpenter.  Her skill in carpentry is very strong.  Let's look at the wood and tell its approximate weight.  It also tells you which tree the wood belongs to.  If the wood grows more than the work, it will not be wasted.  Make small and big things like Dhoko, Patla, Patli, Dhaliya.  Also gives saga-relatives.

        Nanaji has made all of us students moldy.  It was painted and decorated.  This slope gives us immense joy.  Our home nishal runs only with this dhalia.  This slope would be our learning companion.  Then we can't read or write without dhalia.  We got used to it.  We saved it like life.  It is still preserved.  This mold has been a witness to our family's educational career for many years.  I still use it sometimes today.  Seeing the boys use it, our childhood was playing in front of our eyes.

             
Frustration takes away a person's smile.  Even further, it is said that frustration kills the spirit of a person's life.

In today's time, the lonely lifestyle is a major reason for frustration.  When there is no one around us to share happiness and sorrow, then our mind starts getting frustrated from there.

Failure is not the only reason for frustration, but that success is also the reason for frustration, in which we have no one to admire.

The reason for frustration is not only that we cannot even cry with anyone, but it is also that we cannot laugh with anyone.

The family in which people know how to share happiness and sorrow with each other.  Knowing to be involved in each other's happiness and sorrow, that family is frustration free, depression free and happy.

If you want to avoid depression, spend time with family and friends.  Smile, share happiness and sorrow, otherwise only money will remain in life.  Happiness and joy will be gone.

  

The firm support of the Lord's feet teaches us to be happy in any situation.  The proportion in which the shelter is there, our happiness and unhappiness will also be in the same proportion.

Life is very precious.  It should be lived as a festival, but how can a life in which there is no happiness become a festival..?

The meaning of the festival is those moments of life, in which we are happy.  Therefore, if understood in the right sense, happiness is the celebration of life.

Even the acquisition of huge wealth is not the basis of happiness, but the firm support of the feet of the Lord is the basis of our happiness.

There is a lot of sorrow in the life of the devotees, but every moment of life is like a festival because the shelter of the feet of the Lord removes all the conflicts within them.

️Try a little!  Being a human, if you have not learned to live life in happiness, then what have you learned?  To live in happiness and joy is life, to be in despair and frustration every moment means the end of life.

 

A person becomes great only by doing good deeds.  The thought propensity must be creative.  On the day when auspicious thoughts take the form of creation, on that day God also starts swinging happily.

Do something so that the society progresses.  The society should walk on the path of progress by becoming healthy, virtuous, so that everyone gets good.  This is what the Vedas say, when you have done your welfare in every way, then do not run after money and enjoyment.

I have taken a lot from the world, now it is my turn to give.  Now live to give not to take.  Don't forget this life is temporary.  So respect every moment of life.  If death comes, nothing will remain.  Neither this body, nor desires, nor fantasies, nor money.  Everything will end with you like this.

 
JANUARY-2022 STD-1 TO 12 HOME LEARNING ALL IN ONE LINK USEFUL FOR ALL SCHOOL TEACHER AND STUDENTS

Read More »

આજે દેશના પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની 191મી જયંતી, ગૂગલે બનાવ્યું ડૂડલ


આજે દેશના પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની 191મી જયંતી, ગૂગલે બનાવ્યું ડૂડલ


- ફાતિમા શેખે સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતી

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી, 2022, રવિવાર 

ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની આજે 191મી જયંતી છે. આ પ્રસંગે ગૂગલે ડૂડલ બનાવીને તેમને સન્માનિત કર્યા છે. ફાતિમા શેખે સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સાથે મળીને 1848માં સ્વદેશી પુસ્તકાલયની શરૂઆત કરી હતી. તે દેશમાં યુવતીઓની પ્રથમ સ્કુલ માનવામાં આવે છે. ફાતિમા શેખનો જન્મ 09 જાન્યુઆરી, 1831ના રોજ પુણે ખાતે થયો હતો. તેઓ તેમના ભાઈ ઉસ્માન સાથે રહેતા હતા. જ્યારે ફુલે દંપતીને તેમના પિતાએ દલિતો અને ગરીબોને શિક્ષણ આપવાના વિરોધમાં ઘરમાંથી કાઢી મુક્યા હતા ત્યારે ઉસ્માન શેખ અને ફાતિમાએ તેમને શરણ આપ્યું હતું. 

સ્વદેશી પુસ્તકાલયની સ્થાપના શેખના ઘરમાં જ થઈ હતી. ફાતિમા શેખ અને ફુલે દંપતીએ તે જગ્યાએ જ સમાજના ગરીબ અને વંચિત વર્ગની મુસ્લિમ મહિલાઓને શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું હતું. પુણેની તે શાળામાં એવા લોકોને શિક્ષણ આપવાનો મહાયજ્ઞ શરૂ થયો હતો જેમને જાતિ, ધર્મ અને લિંગના આધાર પર શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હતા. 

બાળકોને બોલાવવા ઘરે-ઘરે જતાં

ફાતિમા બાળકોને પોતાના ઘરે ભણવાં બોલાવવા માટે તેમના ઘરે-ઘરે જતાં હતા. તેઓ ઈચ્છતા હતા કે, વંચિત વર્ગના બાળકો ભારતીય જાતિ વ્યવસ્થાની અડચણ પાર કરીને પુસ્તકાલયમાં આવે અને ભણે. ફુલે દંપતીની માફક તેઓ આજીવન શિક્ષણ અને સમાનતા માટે સંઘર્ષ કરતાં રહ્યા. પોતાના આ મિશનમાં તેમને ભારે અવરોધોનો સામનો પણ કરવો પડ્યો હતો. સમાજના પ્રભાવશાળી વર્ગે તેમના કામમાં અનેક વિઘ્નો નાખ્યા હતા પરંતુ શેખ અને તેમના સહયોગિઓએ હાર નહોતી માની. 

Passport Size Photo Maker – ID Photo Application Download Free 2021





Passport Size Photo Maker (ID Photo Maker Studio) is the best passport size editor app among free passport photo maker, editor and photo print apps. This app lets you save money by combining standard passport, ID or VISA photos into single sheet of 3x4, 4x4, 4x6, 5x7 or A4 paper. Then you can order prints from print service providers. Or, you can take your phone to local photo print service providers and get it printed.


Passport size photo maker is capable of creating official photo sizes for ID, Passport, VISA and License of all countries of the world including USA, Spain, Germany, France, India, Italy, Korea and Brazil. All the basic features that are needed to create a compliant passport photo are available for free.


Passport size photo editor contains all standard printing paper sizes for free. Our customers have saved hundreds of dollars by ordering the prints of 3x4, 4x4, 4x6 / 5x6 photos using services after combining passport photos using this app.




How To Use :- Passport Size Photo Maker


Passport photo maker App Download



Download Apk Here




Passport size photo maker includes premium features like Background removal and Ink and money saver for purchase within the app. Purchases are refundable if they fail to work on your device. Passport size photo editor saves you time and money
Read More »

Wednesday 5 January 2022

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ધોરણ 1થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ


શું હવે કોરોનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરાશે ?

વિદેશી પ્રવાસી પોઝિટિવ આવે તો જ જિનોમ સિક્વન્સીસ ટેસ્ટ !

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટનું અલગ અલગ રિપોર્િંટગ કરાયું

ા વડોદરા 

વડોદરા શહેરમાં ઓમિક્રોન વેરિએન્ટનુ પણ કોરોનાની જેમ લોકલ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયેલુ છે તેમ છતાં વિદેશથી આવતા પ્રવાસીઓનો કોરોના પોઝિટિવ આવે તો જ તેમનો જિનોમ સિક્વન્સીસ ટેસ્ટ કરાય છે પરંતુ શહેરમાં રોજેરોજ કોરોનાના સેંકડો કેસો આવે છે તેમનો જીનોમ ટેસ્ટ કરાતો નથી હાલમાં શહેરમાં કોરોનાના ૧૧૨૧ એક્ટિવ કેસ છે તેમનામાં ઓમિક્રોનનો વેરિએન્ટ છે કે કેમ તે જીનોમ ટેસ્ટ નહીં કરાતા બહાર આવ્યુ નથી બીજી તરફ ગાંધીનગરની લેબોરેટરીમાં જીનોમ ટેસ્ટીંગની ક્ષમતા ઓછી છે ત્યારે આગામી દિવસોમાં શું કોરોનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરાશે તેનો સવાલ ઉઠયો છે .

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટમાં દર્દીમાં લક્ષણોનુ પ્રમાણ એક સરખુ જ છે જેથી લક્ષણોને આધારે તે દર્દીને કોરોના છે કે ઓમિક્રોન તે નક્કી કરી શકાયુ નથી જોકે વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ખાતે જ આરટી પીસીઆર ટેસ્ટ કરાય છે તેમજ વડોદરા આવ્યા બાદ રીપીટ આરટી પીસીઆર ટેસ્ટ કરાય છે જે પોઝિટિવ આવે તો જ જીનોમ સિક્વન્સીસના ટેસ્ટ માટે સ્વેબનુ સેમ્પલ લેવાય છે અને ગાંધીનગરની લેબોરટરીમાં મોકલાય છે જોકે આખા રાજ્યમાંથી જીનોમ ટેસ્ટ માટે ત્યાં જ સેમ્પલ જાય છે બીજી લેબોરેટરી પુનામાં છે ત્યારે ગાંધીનગરની લેબોરેટરી પહોંચી વળે તેમ નથી .

બીજી તરફ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની જેમ ઓમિક્રોન વેરિએન્ટ પણ લોકલ લેવલે ફેલાવા લાગ્યો છે પાછલા કેટલાક દિવસોમાં જોઈએ તો વિદેશ પ્રવાસ કર્યો ન હોવા છતાં પણ શહેરના નાગરિકોને ઓમિક્રોન પોઝિટિવ આવેલો છે એટલે કે કોરોનાની જેમ ઓમિક્રોનનુ લોકલ ટ્રાન્સમીશન શરૂ થઈ ગયેલુ છે ત્યારે છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે કોરોનાના ૨૮૧ અને આજે ૩૦૯ કેસ નોંધાયા હતા હાલમાં ૧૧૨૧ એક્ટિવ કેસ છે પરંતુ તેમના જીનોમ સિક્વન્સીસ ટેસ્ટ કરાતો નથી જો તેમનો ટેસ્ટ કરાય તો ઓમિક્રોન હોય તેવુ પણ બહાર આવી શકે છે જોકે ગાંધીનગરની લેબોરેટરી પહોંચી વળી શકે તેમ નથી ત્યારે કોરેાનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરી દેવાય તો નવાઈ નહીં .

કોરોનાની જેમ ઓમિક્રોનના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારો

ઓમિક્રોનના વધુ ૫ કેસ કુલ ૩૫

દરજીપુરા વાઘોડિયા રોડ અને સુભાનપુરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી

ા વડોદરા 

હવે દરજીપુરા વાઘોડિયા રોડ સુભાનપુરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે આજે બે યુવતી એક યુવાન અને બે આધેડ મહિલા સહિત ઓમિક્રોનના વધુ પાંચ કેસો નોંધાયા હતા જે સાથે ઓમિક્રોનના કુલ કેસોનો આંક ૩૫ થયો છે .

નિઝામપુરા ખાતે રહેતી ૪૧ વર્ષની મહિલા કતારથી અમદાવાદ એરપોર્ટ ખાતે પરત ફરી હતી જેનો નાતાલના દિવસે આરટી પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો બીજી તરફ મહિલાનો આજે ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .

મૂળ બારડોલીની ૨૧ વર્ષની યુવતી સુભાનપુરા આવી હતી જેનો આરટી પીસીઆર ટેસ્ટ કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ નિદાન થયુ હતુ .

માંજલપુરની ૪૭ વર્ષની મહિલા યુ કે માંથી અમદાવાદ ઉતરતા ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી ચાર દિવસ પછી જીનોમ સિક્વોન્સીસનો રીપોર્ટ આવ્યો હતો અને આજે તેને ઓમિક્રોનગ્રસ્ત જાહેર કરાઈ હતી .

દરજીપુરા ખાતે રહેતો ૨૪ વર્ષનો યુવાન ગઈ ૧૬મી ડિસેમ્બરે અમેરિકાથી વડોદરા પરત આવ્યો હતો આરટી પીસીઆર કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ તે યુવાન ઓમિક્રોનગ્રસ્ત હોવાનો આજે રીપોર્ટ આવ્યો હતો .

વાઘોડિયા રોડનો યુવાન કેનેડાથી વડોદરા આવ્યો હતો તેનો ટેસ્ટ કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ તેના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેલી છ વ્યક્તિઓના આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા પરંતુ યુવાનનો આજે ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .

એરપોર્ટ પર ટેસ્ટ ન કરાયો અને પછી બે પ્રવાસી ઓમિક્રોનગ્રસ્ત

નિઝામપુરાની મહિલા કતારથી અમદાવાદ ઉતરી હતી વડોદરા આવ્યા બાદ તે મહિલા કોરોનાગ્રસ્ત થઈ હતી અને બાદમાં ઓમિક્રોનગ્રસ્ત થઈ હતો હાલમાં તે હોમ આઈસોલેશનમાં છે આ જ રીતે વાઘોડિયા રોડનો ૨૬ વર્ષનો યુવાન કેનેડાથી પરત ફર્યો હતો તે પણ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવ્યો નહીં હોવાથી એરપોર્ટ પર આરટી પીસીઆર કરાયો ન હતો અને બાદમાં તે કોરોનાગ્રસ્ત અને ઓમિક્રોનગ્રસ્ત જાહેર થયો હતો .

મૂળ બારડોલીની યુવતી બારોબાર અમેરિકા ચાલી ગઈ ?

બારડોલીની યુવતી સુભાનપુરા આવી હતી જે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ તેના સ્વેબનુ સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી અપાયુ હતુ તેમજ તેને હોમ આઈસોલેશનમાં રખાઈ હતી જોકે તે અમેરિકા ચાલી ગઈ હોવાનુ જાણવા મળે છે તે મહિલાનો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો કે નહીં અને રીપોર્ટ નેગેટિવ આવ્યો તો ક્યારે આવ્યો તેની કોઈ જ માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી નથી શું આરોગ્ય વિભાગ આ વિશે અંધારામાં હતું હવે તે યુવતીનો ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે .

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો


ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ધોરણ 1થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ


ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. નવી કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે ધોરણ 1થી 9ની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ઓનલાઇન શિક્ષણ ચાલું રાખવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, દેશ સહિત રાજ્યમાં પણ પ્રતિદિવસ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં વાલી એકતા મંડળે શિક્ષણ મંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટે અપિલ કરી હતી. તેવામાં સરકારે તેમની અપિલને ધ્યાનમાં રાખીને ધોરણ એકથી નવ સુધીના બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલું રાખીને ફિજિકલ શિક્ષણને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે.

ગુજરાત સરકારની નવી કોવિડ ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું છે નવા પ્રતિબંધો


  • રેસ્ટોરન્ટ 75 % ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા સહીતના ફરમાન જાહેર કરવામાં આવ્યા
  • કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા
  • વધુ બે શહેર આણંદ અને નડિયાદ ઉમેરાયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં હવે કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી નાખવામાં આવ્યો છે. રાજ્યના 8 કોર્પોરેશન ઉપરાંત નડિયાદ અને આણંદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ઉપરોક્ત કરફ્યુના સમયનો અમલ 10 શહેરોમાં થશે.

ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રેથી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરીને ઉપરોક્ત સમય સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી રાત્રીના 10 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જો કે હોમ ડિલેવરી રાત્રીના 11 વાગ્યા સુધી કરી શકશે. તે જ રીતે સીનેમાગૃહો, જિમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે અને અંતિમ વિધિમાં 100 વ્યક્તિઓની હાજરીની છૂટછાટ આપવામાં આવી છે.

આજે શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઓમિક્રોનને હળવાશથી ન લો! WHOની ચેતવણી – વધતા કેસ વધુ ખતરનાક વેરિએન્ટને આપી શકે છે જન્મ





 


બ્રેકિંગ ન્યૂઝ:જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય તો પોલીસ ફોન કરશે, AMCએ પોલીસને લિસ્ટ સોંપ્યું



સ્ટોકહોમ: વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસ સાથે નવા અને વધુ ઘાતક પ્રકારનું જોખમ વધી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ મંગળવારે આ ચેતવણી આપી હતી. આ પ્રકાર (ઓમિક્રોન) સમગ્ર વિશ્વમાં જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. જોકે, તે પ્રારંભિક આશંકાઓ કરતાં ઓછું ગંભીર લાગે છે. આનાથી જલ્દી રોગચાળામાંથી બહાર આવવાની આશા જાગી છે અને જનજીવન ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે.

આ પણ વાંચો કોવિડ-19: ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પાર


જોકે, WHOના વરિષ્ઠ કટોકટી અધિકારી કેથરિન સ્મોલવુડે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે વધતા સંક્રમણ દરની વિપરીત અસર થઈ શકે છે.

સ્મોલવુડે એએફપીને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું- ઓમિક્રોન જેટલો વધારે ફેલાય છે, તેટલો જ વધારે ટ્રાન્સમિટ થાય છે અને તેટલો જ વધારે રિપ્લિકેટ થાય છે, તેટલી જ વધારે શક્યતાઓ છે કે આ એક નવા વેરિએન્ટને ઉત્પન્ન કરી શકે છે. હવે ઓમિક્રોન જીવલેણ છે, તે મોતનું કારણ બની શકે છે… બની શકે કે ડેલ્ટાની સરખામણીમાં થોડો ઓછો પરંતુ કોણ કહી શકે છે કે આગામી વેરિએન્ટ શું કરી શકે છે.


આ પણ વાંચો અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણય


યુરોપમાં રોગચાળાની શરૂઆતથી 10 કરોડથી વધુ કોવિડ કેસ નોંધાયા છે અને 2021 ના ​​છેલ્લા અઠવાડિયામાં 5 કરોડથી વધુ કેસ નોંધાયા છે. સ્મોલવુડે કહ્યું, “અમે ભૂતકાળમાં જે જોયું છે તે વર્તમાનમાં આપણે જે જોયું છે તેના કરતા ઓછું હતું.”

તેમણે કહ્યું, “આપણે ખતરનાક તબક્કામાં છીએ, અમે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ યુરોપમાં ચેપ દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને તેની સંપૂર્ણ અસર હજી સ્પષ્ટ નથી.”
Read More »

અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણય




અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણય

બ્રેકિંગ ન્યૂઝ:જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય તો પોલીસ ફોન કરશે, AMCએ પોલીસને લિસ્ટ સોંપ્યું



 


અમદાવાદ: રાજ્ય અને દેશભરમાં એક વખત ફરીથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકારે કિશોરોનું રસીકરણ શરૂ કર્યું છે તો સીનિયર સિટીજન માટે પ્રિકોશન ડોઝની પણ જાહેરાત કરી છે. જોકે, હજું પણ અનેક લોકો એવા છે જેમને બીજો ડોઝ લીધો નથી. તેવામાં અમદાવાદ જેવી મેઘાસીટીમાં રસીકરણની ઝડપ વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરોમાં ઓમિક્રોન સહિત કોવિડના કેસો વધુ પ્રમાણમાં આવી રહ્યાં છે. તેવામાં અમદાવાદમાં વેક્સિનેશનને 100 ટકા પૂર્ણ કરવા માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એએમસી દ્વારા શહેર પોલીસની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તેથી એએમસી દ્વારા બીજો ડોઝ ના લેનારાઓની ટોટલ માહિતી પોલીસને આપી દેવામાં આવી છે. હવે બીજો ડોઝ ન લેનારાને સ્થાનિક પોલીસ પણ ફોન કોલ કરશે. amcના 7 ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશન માંથી રિમાઇન્ડર કોલ કરવામાં આવશે. હાલ હજી સુધી અંદાજે 6 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધા નથી.





રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે, કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે લોકો વ્યક્તિના બંને ડોઝ લે, તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વેક્સિન લેતા નહોતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે. કોરોના વેક્સિન લેવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે. કોર્પોરેશને પોલીસને લિસ્ટ પણ સોંપી દીધું છે.

6 લાખથી વધુનો બીજો ડોઝ બાકી
જેણે બીજો ડોઝ નથી લીધો તેને જે તે સ્થાનિક પોલીસ દ્વારા ફોન કરી અને વેક્સિનનો બીજો ડોઝ લઇ લો તેવું જણાવવામાં આવશે. અમદાવાદમાં આશરે 6 લાખથી વધુ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

કોર્પોરેશન ફોન કરીને જાણ કરતું પણ લોકો માનતા નહીં
અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવતી હતી, આમ છતાં પણ અનેક લોકોએ વેક્સિન લીધી ન હતી. જેથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને ડરાવી વેક્સિન લેવાં માટે જાણ કરવાની હોય તેમ અમદાવાદ પોલીસને કામ આપી દીધું છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોનું લિસ્ટ અમદાવાદ શહેર પોલીસને સોંપ્યું છે અને હવે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં બેસીને આવા વ્યક્તિઓને ફોન કરવાના રહેશે.

પોલીસ પર કામનું ભારણ વધશે
કોર્પોરેશન દ્વારા હવે આ કામ પોલીસને સોંપવામાં આવતા પોલીસ પર કામનું ભારણ વધી જશે. એક તરફ પોલીસને કાયદો અને વ્યવસ્થાનાની જાળવણી કરવાની હોય છે. બીજીતરફ રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના વીવીઆઇપી બંદોબસ્તમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ અત્યારે છે જેના કારણે પોલીસ સ્ટેશનમાં પણ સ્ટાફ ઓછો છે ત્યારે હવે વધુ એક કામનું ભારણ પોલીસ પર આવી જશે જેના કારણે પોલીસને કામ વધી જશે.
Read More »

Tuesday 4 January 2022

કોવિડ-19: ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પાર

 

કોવિડ-19: ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પાર







ભારતમાં બુધવારે કોરોના વાયરસના નવા કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળા સાથે કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 35,018,358 પર પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2 લાખને વટાવી ગઈ છે.

હાલમાં સમગ્ર દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 214,004 છે. જ્યારે એક દિવસમાં 15,389 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 34,321,803 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 98.01 ટકા છે.

મૃત્યુના આંકડા વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે 534 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં કેરળમાં જૂના મૃત્યુઆંક 432 થઈ ગયો છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 482,551 લોકોના મોત થયા છે.

ભારતમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા બે હજારને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 2,135 કેસ નોંધાયા છે. આ તમામ મામલા 24 રાજ્યોમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 653 કેસ છે અને દિલ્હીમાં 464 કેસ છે. જોકે, આમાંથી 828 ઓમિક્રોન દર્દીઓ સાજા પણ થયા છે.

Read More »