Search This Website

Saturday, 11 December 2021

કાળજુ કંપાવનારી ઘટનાઃ રેલવે ટ્રેક પર ભત્રીજાને બચાવવા તેના પર સુઈ ગઈ ફોઈ અને પછી



કાળજુ કંપાવનારી ઘટનાઃ રેલવે ટ્રેક પર ભત્રીજાને બચાવવા તેના પર સુઈ ગઈ ફોઈ અને પછી ....


નવી દિલ્હી,તા.12.ડિસેમ્બર,2021

રેલવે ટ્રેક પર ભત્રીજાનો પગ ફસાઈ ગયા બાદ તેને ટ્રેન નીચે કપાઈ જતો બચાવવા માટે ફોઈએ પોતાના જીવ આપી દીધો હોવાની ઘટના યુપીના મુરાદાબાદમાં બની છે.

કાળજુ કંપાવી દે તેવી ઘટનામાં શશિબાલા નામની યુવતી પોતાના મામાની પુત્રીના લગ્ન માટે મોસાળ આવી હતી.લગ્નની વિધિના ભાગરુપે યોજાયેલા કાર્યક્રમમાં સામેલ થવા માટે તે પોતાના પરિવાર સાથે રેલવે ટ્રેક ક્રોસ કરીને તેની બીજી તરફ ગઈ હતી.

કાર્યક્રમમાંથી પાછા આવતી વખતે શશિબાલાના ત્રણ વર્ષના ભત્રીજા આરવનો પગ પુલ પરથી પસાર થતી રેલવે લાઈનમાં ફસાઈ ગયો હતો.આ દરમિયાન શશિબાલાના ટ્રેનનો હોર્ન પણ સંભળાયો હતો.તેણે જોયુ હતુ કે, એક ટ્રેન પૂરઝડપે ટ્રેક પર આવી રહી છે.

શશિબાલાએ આરવનો ફસાયેલો પગ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેનો પ્રયાસ સફળ થયો નહોતો.એ દરમિયાન ટ્રેન અત્યંત નજીક આવી ગઈ હતી.એક જ પળમાં શશીબાલાએ આરવને બચાવવા માટે તેને ધક્કો મારીને ટ્રેક પર પાડી દીધો હતો અને પોતે તેના પર સુઈ ગઈ હતી.

ટ્રેન બંનેના શરીર પરથી પસાર થઈ ગઈ હતી .શશીબાલાના શરીરના ચાર ટુકડા થઈ ગયા હતા પણ તેણે મોતને ભેટીને પણ આરવને બચાવી લીધો હતો.

જોકે શશિબાલાના મોત બાદ તેના પિતાની હાલત ખરાબ છે.કારણકે શશિબાલા નાની હતી ત્યારે તેની માતાનુ મોત થયુ હતુ.પિતાએ શશિબાલા માટે બીજા લગ્ન નહોતા કર્યા અને હવે પુત્રી પણ તેમને છોડીને જતી રહી છે.


Are you gujarati So don't miss to use this app. Millions of Gujarati heartbeat



Gujarat Ni Garima: Gujarati App


Gujarat Ni Garima: In the Gujarati App, you will find in-depth analysis of Gujarati things such as things to know about the country and the world, the cooking methods of the country and the world, the importance of different festivals, the importance of all kinds of fruits and vegetables, Tips from Best Doctor for pregnant women, Hallardas for young children, Baby Boy and Baby Girl names, new Gujarati jokes that will make you laugh, Gujarati Suvichar, Desi home remedies, what to do when and in what situation, all Types of yogasanas, different photo poses, still a lot of information like the pincode of the city.



Gujarat Ni Garima: Gujarati App gives the following information


Worth knowing


A wonderful collection of information about things to know in the country and abroad that can increase your knowledge by reading. New things that you may never have heard of and you may not know, such as,


👉🏻 Why is the color of school bus yellow?
શા Why is the color of the gas bottle red?
Why is the doctor's logo +?
માટે Why is there a line between the medicine tablets?
માટે Why do blood stains turn black after drying?




Pregnancy Tips


મહિલા There are many things for women to know and take care of during pregnancy, such as what a pregnant mother should do, what not to do, what to eat, what not to eat, what postures to do for the health of the baby, last 6 months. What to do in the special information that you will get from our specialist doctor in this app.


What to do in what situation?


There are so many situations in our lives when we don't know what to do.
What to do when there is a sudden fire in the house?
What to do when an earthquake strikes?
What to do when a hurricane strikes?


Gujarat Ni Garima: Collection of Gujarati App App


Knowledge of importance


વાતો Things to know
How to cook
Festival
👉🏻 General knowledge
મહત્વ Importance of fruits and vegetables
👉🏻 Gujarati News


Dignity of Gujarat


👉🏻 Gujarati Garba
👉🏻 Gujarati drama
👉🏻 Gujarati Prayer
👉🏻 Gujarati poetry
👉🏻 Gujarati Bhajan
👉🏻 Gujarati wedding song


Mom and kids


Pregnancy tips
ગુજરાતી Gujarati story for young children
હા Lullabies for young children
નામ Baby Boy Name
નામ Baby Girl Name
Significance of 5 zodiac sign


Moj of Gujarat


👉🏻 Gujarati jokes
👉🏻 Gujarati Suvichar
Indigenous remedies
👉🏻 Gujarati proverbs and their meanings
Gujarati States
What to do in what situation?


Government of India


👉🏻 Laws
👉🏻 Required government number
ની Website for government works
University of India
Pincode
👉🏻 RTO exam


Photo Fun


👉🏻 Rangoli
Painting
Mehndi
Hairstyle
Different photo poses
Yogasana


Spiritual texts


Ramayana
👉🏻 Bhagavad Gita
👉🏻 Mahabharata
Shikshapatri
Promised
👉🏻 Kirtan and Aarti






DOWNLOAD NOW APK









Learn English


ગુજરાતી English to Gujarati
👉🏻 Gujarati to English
Sentences
👉🏻 Animals
Bird
Vehicles
👉🏻 Fruit
Vegetables
👉🏻 Tree


Our Gujarat


👉🏻 District
👉🏻 Taluka
Villages


Country Abroad


National flag
Wonder
Capital
Read More »

lpg gas subsidy : શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસિડી મળી ગઈ? આ રીતે કરો ચેક Anamat Sahay Yojana



lpg gas subsidy : શું તમને LPG ગેસ સિલિન્ડર પર સબસિડી મળી ગઈ? આ રીતે કરો ચેક

lpg gas cylinder price - જો તમે પણ ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ કરો છો તો તમારી માટે એક ખુશ ખબર છે. જણાવી દઈએ કે ફરી એકવાર સબસિડીની રકમ સરકાર દ્વારા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે


lpg gas cylinder price - જો તમે પણ ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ કરો છો તો તમારી માટે એક ખુશ ખબર છે. જણાવી દઈએ કે ફરી એકવાર સબસિડીની રકમ સરકાર દ્વારા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે


જો તમે પણ ઘરેલુ ગેસના બાટલાનો ઉપયોગ કરો છો તો તમારી માટે એક ખુશ ખબર છે. જણાવી દઈએ કે ફરી એકવાર સબસિડીની રકમ સરકાર દ્વારા ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. હવે એલપીજી ગેસના ગ્રાહકોને રૂપિયા 79.26થી રૂપિયા 237.78 સુધીની સબસિડી પ્રત્યેક બાટલા પર આપવામાં આવી રહી છે.

કેટલાક એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને સબસિડી તરીકે પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા મળી રહ્યા છે. જોકે, કેટલાકને 158.52 રૂપિયા અને 237.78 રૂપિયાની સબસિડી પણ મળી રહી છે. એવામાં ગ્રાહકને કેટલી રકમ સબસિડી તરીકે મળવી જોઈએ તે અંગે હાલ મૂંઝવણ છે. પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

આ રીતે જુઓ તમને સબસિડી મળી છે કે કેમ

- ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરો.

- હવે સબસિડી સ્ટેટસ સિલેક્ટ કરી આગળની પ્રક્રિયા પૂરી કરો.

- સબસિડી સાથે જોડાયેલા વિકલ્પ (PAHAL) પસંદ કરો અને સબસિડી નોટ રિસિવ્ડ ઓપ્શન પર ક્લિક કરો.

- હવે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને LPG ID નાંખો.

- વેરિફાય કરી સબમિટ કરો.

- આગામી પેજ પર તમને સમગ્ર માહિતી મળી જશે.

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ શું હોય છે ?

જો તમને સબસિડી નથી મળી તો તે જાણવું જરૂરી છે કે શા માટે હજી સુધી તમારી સબસિડી અટકી ગઈ છે. સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવાનું હોય છે. આ માટે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. સાથે જ 10 લાખ કે તેથી વધુ આવક ધરાવતા લોકોને સબસિડી આપવામાં આવતી નથી.

આધાર કાર્ડને બેંક ખાતા સાથે કેવી રીતે લિંક કરવું

- જે લોકો ઇન્ડેન LPG કનેક્શન ધરાવે છે, તેઓ આ માટે cx.indianoil.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

- ભારત ગેસના ગ્રાહકો કંપનીની વેબસાઇટ ebharatgas.com પર જઈને વિગત તપાસી શકે છે.

- તમે તમારી બેંકની મુલાકાત લઈને પણ તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવી શકો છો.

Bin Anamat Sahay Yojana | New Registration @gueedc.gujarat.gov.in



Bin Anamat Sahay Yojana : The person who comes under the Economical Weaker Section (EWS) Bin Anamat Category will get a benefit from the Gujarat Government Loan Yojana. The Gujarat Government launched new schemes for people who fall under EWS / General Category. This Scheme for Bin Anamat Category People, More Details about this Self Employment EWS Loan Registration 2021 at given below and check gueedc.gujarat.gov.in






gueedc.gujarat.gov.in: The person who comes under the Economical Weaker Section (EWS) Bin Anamat Category will get a benefit from the Gujarat Government Loan Yojana. The Gujarat Government launched new schemes for people who fall under EWS / General Category. This Scheme for Bin Anamat Category People,
The Highlights of Bin Anamat Sahay Yojana
Organization Name GUJARAT UNRESERVED EDUCATION & ECONOMIC
DEVELOPMENT CORPORATION (GUEEDC)
Name of the scheme Bin Anamat Sahay Yojna (EWS)
State Government Gujarat
Article Type Education
Initiated By Gujarat Social Justice and Empowerment Department
Official Website https://gueedc.gujarat.gov.in/
Eligible Beneficiaries Bin Anamat Category People ( EWS )


More Details about this Self Employment EWS Loan Registration 2021 at given below and check gueedc.gujarat.gov.in.
Self Employment Loan Scheme for EWS up to Rs.10 lakh

GUJARAT UNRESERVED EDUCATION & ECONOMIC DEVELOPMENT CORPORATION (GUEEDC) is focusing on the creation of self-employment opportunities.

The candidates who want to start their own small-scale business such as grocery trade or transportation can get the benefit of the scheme. The loan for this scheme will get 2 up-to Rs. 10 lakh at a 5% interest rate. And for the women, the interest rate for the same amount is 4% per annum.



Eligibility for Self employment EWS category Loan Yojana :
Income Criteria: Max. 6 Lack per annum.
Age Limit: 18 to 50 Years as on Advt. Date.
Other eligibility: All Licences and Certificates Required for category wise.
Apply Online Link: Click Here
Name of Scheme : Tuition Assistance
Scheme form / standards of assistance:
In the scheme of tuition assistance, school / college education or tuition fees are not available. Apart from the school, additional amount of tuition is taken as a part of the assistance
Students of non-reserved students have received 70% marks in standard 10 and tuition encouragement assistance of Rs.15,000 / – per annum will be given to scholars who are studying in the science stream in standard 1112.
Students with qualifications studied in any tuition / coaching classes administered by any society / trust / non-profit organization will be eligible for assistance as above.
Qualification Standards : 70% or more in Std-10
Only once a year, assistance will be available.

Income Limit : Family annual income limit is Rs.4.50 lakh or less. Apply Online Link

Name of the scheme : Coaching Assistance for JEE, GUJCET, NET (NEET) Examination.
Scheme form / standards of assistance:



For students of standard science stream 12th standard, after 12th standard, for the coaching of preparatory examination of entrance examination in engineering, such as JEE, GUJCET, NIT, 70% students in standard 10 have three years or more experience. The Coaching Assistance will be provided to the students for coaching in the amount of Rs.20,000 per annum or actual fee, whichever is less.Eligibility standards : Must be 70% marks or more in standard 10.Limitation : The annual family income limit is Rs.4.50 lakh or less. Apply Online Link 



Name of the Scheme : Training for Competitive Examination



How to Apply for GUEEDC Schemes at gueedc.gujarat.gov.in?

The candidate needs to have valid documents before apply online for Scheme. Applicant opens the Official website of GUEEDC to get benefits of EWS Business Loan Sahay. Open the GUEEDC Official Portal www.gueedc.gujarat.gov.in
Click on Relevant Scheme
Read all the Information Carefully and arrange documents for it
Now Click on the Apply Online button or Open Link https://gueedc.gujarat.gov.in/
Enter Mobile No., Email ID, and Password to get Register
Now Login with Credential
Take Print out of Form and Attach documents signed by Gazetted officer
Submit For to Nearest Nayab niyamak or Jill Samaj Kalyankari Officer
The amount will be Credited to Your Linked Bank Account.
Useful Link :


યોજનાઓ વિશે ગુજરાતી મા જાણો Click here
Apply Online Link Click Here
View Official Notification Click Here

Read More »

Friday, 10 December 2021

STUDY MATERIALS: SAS GUJARAT, Primary School Online Pagarbill Onilne Mashik Patrak and

 STUDY MATERIALS: SAS GUJARAT, Primary School Online Pagarbill Onilne Mashik Patrak and Teacher info.


Adhar Dise New Entry | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information | SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information | Aadhar Dise Login, Gujarat Aadhar Enabled Dise, SSA Gujarat Aadhar Dise, Child Tracking System, UID Information, Gujarat Aadhar Dise Login, SSA Child Tracking System, SSA UID Information

SSA Gujarat Aadhar Dise




Gujarat State implemented Aadhaar Enabled DISE – Child Tracking System for collection of Student-wise information for Elementary Schooling of Class I – VIII since January 2012.
Aadhaar Enabled DISE is deployed with a concept adopted from UIDAI to build database of students along with child wise record with Student Name, Parents Name, Date of Birth, Address, incentives & benefits received from Government. The same database use by State to conduct child wise evaluation under Gunotsav program. Each year, existing records are being updated and new entrants in Class I are being entered under the system.

Gujarat Aadhar Enabled Dise

Dropout of children from schools, their absenteeism, performance of government schools and its teachers have a sledgehammer impact on primary education in various states, including Gujarat that is not known to have an impressive track record. But, things seem to be changing in Gujarat. Conceived in December 2012, the state government has from the June 2014 academic year put into practice a child education tracking system by assigning a digitised Unique Identification code number to all the whopping 87 lakh students between standard 1 and standard 8.

The delineation between system software such as and application software is not exact, however, and is occasionally the object of controversy. For example, one of the key questions in the trial was whether Microsoft's was part of its operating system or a separable piece of application software.As another example, the is, in part, due to disagreement about the relationship between the and the operating systems built over this . In some types of , the application software and the operating system software maybe indistinguishable to the user, as in the case of software used to control a player.

SSA Child Tracking Updation Related Paripatra And Website -SSA Gujarat Aadhar Dise Login | Child Tracking System | UID Information: For students studying in Std. 1 to 12 under Aadhar Enabled DISE- Child Tracking System to work for 2021


Tag Line : SSA Gujarat child tracking,SSA Gujarat child tracking system,aadhar dise update,SSA Gujarat aadhar dise update,ssagujarat adhar dise login,www ssagujarat org child tracking system,ssa gujarat online hajri,SSA Gujarat child tracking system login,Gujarat attendance aadhaar enabled dise,sas gujarat,online hajri app,sapat gipl net,samarth 2,aadhaar enabled dise students detail report,adhar dise new server,13.232 55.194 ssachildtraking ctelogin,@ssa gujarat org,school dise code gujarat,digital gujarat school login,ssa gujarat child tracking system login,online hajari fast link,digital gujarat login,student hajri,udise form in gujarati,digital gujarat portal



*♦️📚SAS મોંઘવારી બીલ ભરવા અંગેની સમજ* Click here


SAS GUJRAT WEBSITE LOGIN PRIMARY SCHOOL TEACHER ALL INFORMATION.

IMPORTANT LINKS.

CLICK HERE TO SAS LOGIN.


IMPORTANT LINKS.

SAS પોર્ટલ મા આચાર્ય નો મોબાઇલ નંબર એડ કરવો, શિક્ષકોની વિગત, હોદ્દો, ઇજાફો ચડાવવો વગેરે જેવી વિગતો ની pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


DEP Directory of Primary Education SAS LOGIN SCHOOL CLICK HERE

Login Click here


IMPORTANT LINKS.

મહત્વની દરખાસ્તો અને બાબતો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

IMPORTANT LINKS.

શિક્ષકના વિષયને ધોરણ અપડેટ કરવા માટેની સમજ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




IMPORTANT LINKS.
પગારબીલ બાબતની મહત્વની બાબતો ની જાણકારી નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો


SAS GUJRAT WEBSITE LOGIN PRIMARY SCHOOL TEACHER ALL INFORMATION
Application Software System Software Hardware Figure A: The relationship between the various components walad sugal (Popular Computers): So far this is the issue of the Wiki method and discussed the working khutar above 1. We give instructions to our commuter in the programming language of any generation but in the end it is a number and has to be touched in the range of 1.
Read More »

National Scholarship Portal (NSP) 2021: Registration, Login & Online Status




National Scholarship Portal (NSP) 2021: Registration, Login & Online Status



National Scholarship Portal (NSP) 2021 is a portal launched by Ministry of Electronics and Information Technology, Government of India. This portal provides various scholarships to SC/ ST/ OBC/ Minority students. Applicants can apply/ registration online for the schemes listed further Appliers can read the further session of this page to collect the information like eligibility criteria, registration procedure, the procedure to submit a renewal application documents required and other relevant information
Schemes of National Scholarship Portal (NSP) 2021
Central schemes
Ministry of Minority Affairs
Pre Matric Scholarships Scheme for Minorities
Post Matric Scholarships Scheme for Minorities
Merit Cum Means Scholarship For Professional and Technical Courses CS
Department of Empowerment of Persons with Disabilities


Pre-matric Scholarship for Students with Disabilities


Post-matric Scholarship for Students with Disabilities
Scholarships for Top Class Education for students with disabilities.
Ministry of Social Justice & Empowerment
Top Class Education Scheme for SC Students
Ministry of Labour Employment
Financial Assistance for Education of the Wards of Beedi/Cine/IOMC/LSDM Workers – Post-Matric
Financial Assistance for Education of the Wards of Beedi/Cine/IOMC/LSDM Workers – Pre-Matric


Aam Aadmi Bima Yojna Scholarship for Andhra Pradesh
Ministry of Tribal Affairs
National Fellowship and Scholarship for Higher Education of ST Students – Scholarship (Formally Top Class Education for Schedule Tribe Students) – only for scholarships
Department of School Education Literacy
National Scheme of Incentive to Girls for Secondary Education(NSIGSE)
National Means Cum Merit Scholarship
Department of Higher Education
CENTRAL SECTOR SCHEME OF SCHOLARSHIPS FOR COLLEGE AND UNIVERSITY STUDENTS
WARB, Ministry of Home Affairs
Prime Minister’s Scholarship Scheme For Central Armed Police Forces And Assam Rifles
PRIME MINISTER’S SCHOLARSHIP SCHEME FOR WARDS OF STATES/UTs POLICE PERSONNEL MARTYRED DURING TERROR/NAXAL ATTACKS
RPF/RPSF, Ministry of Railway
Prime Minister’s Scholarship Scheme For RPfRPSF

Procedure to Check Eligibility at NSP 2.0


Any applicants who want to apply for scholarship under NSP have to check there eligibility by follow few easy steps:
To check eligibility you need to go to the National Scholarship Website
From home page of the website you need to go “servicep option
Click “scheme eligibility from drop-down options
Enter the details such as Domicile State/UT, Course Level, Religion, Caste/Community Category, Gender, Parent Annual Income, Whether Disabled and captcha code
Click “check eligibility option
Documents Required
Aadhar Card
Bank account Passbook.
Caste Certificate if you belong to a special category.
Income certificate as per your scholarship type.
Mobile Number
Passport Size Photograph
Previous Year Education Qualification certificate.
Self-declaration certificate

Objective of NSP Scholarship

The main objective of NSP Scholarship 2021 is
To ensure the distribution of the scholarships will be done timely to the students.
Now To make an application procedure easier for the studentsTo make a common platform for Central and State Governments scholarship plans
vFor no duplication in the processing and creating a learner’s database.Benefits of NSP 2.0
Information about all the scholarship in one portal
Easy application procedure
Single integrated application
Suggest for the students about the best scholarship scheme to apply
No double applications
Transparent records.
Up to date data available
Help as a decision support system (DSS) for Ministries and departments
Registration Procedure of National Scholarship Portal
Registration Click Here



First Step Registration
To register yourself you need to go to the National Scholarship
From the home page of the website you need to click new registration
 
 



Read the instructions appears on the screen, tick the checkbox and click “continue” option
Enter the details as asked on the screen such as name, date of birth, mobile number, gender, email ID, bank details etc.
Enter the captcha code and click the “Register” option

Second Step Login
Log in through your “Student Registration Id
Click on “Application Form Icon



The application form will be displayed on the screen
Fill in the asked details i.e State of Domicile, Name of the student, Date of Birth, Community/ Category, Father’s Name, Aadhaar card Number, Mobile Number, Scholarship Category, Gender, Religion, Mother’s Name, Annual Family Income, Email ID etc.


Click on “Save & Continue”, next page appeared.
Upload the scanned copies of the documents.
Click on “Final Submission’’
Thus, Application is finally submitted.
Procedure to check Scheme Wise Scholarship Sanctioned List
To check you need to go to the National Scholarship
From the home page of the website you need to click “new registration
Now click “Scheme Wise Scholarship Sanctioned List
Choose an academic year, application type, ministry, scheme, state and district
Enter captcha code and click submit option
The list will appear on the screen
Procedure to apply for Renewal
To check you need to go to the National Scholarship
From the home page of the website you need to click “Login



Now enter application ID, password and captcha appears on the screen
Click the “login” option and apply for renewal of the application
Procedure to Search Institute/School/ITI
To check you need to go to the National Scholarship
From the home page of the website you need to click “Search for Institute/ School/ ITI
Enter the details Institution State, Institution District, Institute /College/ITI and School/College/ITI Name(Optional)
Now click “Get Institution list” option and information will appear
Procedure to search district wise nodal officer
Go to the National Scholarship
From the home page of the website you need to click “services”
Click “Search Nodal Officer Detail” option
Select ministry, state, district and scheme
Enter captcha code appears in the image
Click “submit” option and information will appear on the screen
Check List of Ministry Coordinators
Go to the official website of the national scholarship portal
A Home page will be open in front of you
On the homepage click on the services link
From the services link select check the list of ministry coordinators
A new window will be open in front of you with the list of all we ministry officers along with their contact details
Know Your AISHE Code

To know your AISHE Code applicants have to follow few easy steps as mentioned further:-
Go to the National Scholarship Portal
From the home page of the website you need to click “services”
Click “know your AISHE Code” from the drop-down list
Select your institution type, state, district, university type and name
Click submit option and list of colleges with AISHE code appears
Download NSP Mobile Application
Go to the National Scholarship Portal
Click on “Get it on Google play” option available in the top right side of the page
Or open the Google Play store in your android mobile
Go to the search bar and type national scholarship
Click install option and let the application installed on your phone.
Know Your Payment-NSP
To know your payment information you have to go to the official website
From home page click “know your payment” option
Now enter the asked details such as
Bank
Account no
Confirm account number
Verification code
Click search option and information will display
Track NSP Payment Status Online
To track NSP payment information you have to go to the official website
From home page click “Track NSP payments” option
Now enter the asked details such as
Bank
Account no or NSP application ID
Verification code
Click search option and information will display
Helpline Number: For any query you can contact on helpline number 0120 – 6619540 and email @
Read More »

SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

 

SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT 

SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

https://project303.blogspot.com/2021/12/SDMC-GUJARAT-INSTITUE-OF-DISASTER-MANAGEMENT .html


https://project303.blogspot.com/2021/12/SDMC-GUJARAT-INSTITUE-OF-DISASTER-MANAGEMENT .html


https://project303.blogspot.com/2021/12/SDMC-GUJARAT-INSTITUE-OF-DISASTER-MANAGEMENT .html




SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત .. સંદર્ભ : ( ૧ ) માન.સચિવશ્રી ( પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ) શિક્ષણ વિભાગ , ગુજરાત દ્વારા તા .૨૦ / ૦૯ / ૨૦૨૧ ના રોજ નોંધ પર મળેલ મંજુરી અન્વયે ( ૨ ) શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૨૧ / ૧૦૮૩ / ક , તા .૨૬ / ૧૦ / ૨૦૨૧ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT ગાંધીનગર અને શિક્ષણ વિભાગ , ગુજરાત દ્વારા થયેલ નિર્ણય અને શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા થયેલ ઉપરોક્ત ઠરાવ મુજબ રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓ ( સરકારી , ખાનગી , ગ્રાન્ટેડ , નોન ગ્રાન્ટેડ KGBV મોડેલ સ્કૂલ , મોડેલ ડે સ્કૂલ , આશ્રમ શાળા તેમજ અન્ય તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ) માં સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવાની થાય છે . ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેકટ ઓફીસ , સમગ્ર શિક્ષા સેક્ટર -૧૭ , ગાંધીનગર ફોન નં : ૦૭૯-૨૩૨૪૩૧૩૩ E mail qecell@gmail.com Toll Free No 1800 233 7965 ઠરાવના અમલીકરણ અંગે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કિંમટીની રચના કરવા તમામ શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . 

 સ્કુલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટિ ( SDMC ) ની રચના કરવા બાબત . ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પીઆરઇ / ૧૧૨૦૨૧ / ૧૦૮૩ / ૬ સચિવાલય , ગાંધીનગર તારીખ : ૨૬/૧૦/૨૦૨૧ વંચાણે લીધાં : ( ૧ ) Gujarat Institute Of Disaster Management નો તારીખ ૧૮ / ૦૩ / ૨૦૨૧ નો પત્ર ક્રમાંક : GIDM / Trg / GIDM - SS / 02 / 2021 / 208-209 ( ૨ ) સમગ્ર શિક્ષા અભિયાન , ક્યુઇ સેલની તારીખ ૨૧ / ૦૬ / ૨૦૨૧ ની સ્કુલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટિ ( SDMC ) ની રચના કરવા અંગેની દરખાસ્ત . પ્રસ્તાવના : Gujarat Institute Of Disaster Management ના વંચાણે લીધા ક્રમાંક ( ૧ ) હેઠળના તારીખ ૧૮/૦૩/૨૦૨૧ ના પત્રથી શાળાની તેમજ શાળાના બાળકોની સલામતી અને સુરક્ષા માટે કુદરતી હોનારત / આફતો કે માનવસર્જિત આફતોનો સામનો કરી શકે તેની તાલીમ મળે તે માટે ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં સ્કુલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટિ ( SDMC ) ની રચના કરવા બાબતે જણાવેલ છે . સદર કમિટિ રચવા અંગે સમગ્ર શિક્ષા અભિયાન , ક્યુઇ સેલ દ્વારા સીંગલ વિન્ડો ફાઇલથી વંચાણે લીધેલ ક્રમાંક ( ૨ ) હેઠળના તારીખ ૨૧/૦૬/૨૦૨૧ પત્રથી દરખાસ્ત કરેલ હતી . જે વિચારણા હેઠળ હતી . ક્રમ ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે , નીચે જણાવેલ સભ્યોની કમિટિમાં સમાવિષ્ટ કરવા આથી મંજૂરી આપવામાં આવે છે . હોદ્દો ૧ આચાર્યશ્રી ૨ મદદનીશ આચાર્ય , આશિ . શિક્ષક ૩ જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધકારીશ્રીના પ્રતિનિધિ સ્કુલ સેફ્ટી FOCAL POINT TEACHER * D ૫ વાલી - શિક્ષક મંડળના અધ્યક્ષ 5 ૪ - વિદ્યાર્થીઓ ( NCC , NSS , Scouts and Guides , Head Boy and Head Girl , Peer Educator સમિતિમાં હોદ્દો ચેર પર્સન સચિવ પ્રતિનિધિ સભ્ય સભ્ય સભ્ય



2 હેલ્થ વિભાગના પ્રતિનિધિ ( સ્થાનિક ડોક્ટર ) C ૧૦ Fire Service , Electrical safety ના પ્રતિનિધિ ( નજીકના દ ite સ્ટેશનમાંથી ૧૧ સિવિલ ડીફેન્સમાંથી વોર્ડન ૧૨ એન્જીનીયર ( સમગ્ર શિક્ષા દ્વારા નિયુક્ત કરેલ ) ૧૩ સ્થાનિક કડિયો ૧૪ - Aapda Mitra ( જો હોય તો ) ૧૫ અન્ય પ્રતિનિધિ ( ચેરપર્સન નક્કી કરે તે ) Relief / Revenue / Disater management Department / District Administration / Municipal Corporation ના પ્રતિનિધિ પોલીસ વિભાગના પ્રતિનિધિ ( નજીકના પોલીસ સ્ટેશન માંથી ) * . આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર તારીખ ૨૦ / ૦૯ / ૨૦૨૧ ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે . 


SDMC સ્કૂલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચના કરવા બાબત GUJARAT INSTITUE OF DISASTER MANAGEMENT

Read More »

Amla side effect: આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું, થઈ શકે છે નુકસાન અને ફાયદા જાણો

 

Amla side effect: આ 6 સમસ્યાથી પીડાતા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું, થઈ શકે છે નુકસાન

Health Tips: આમળાના ઘણા લાભાલાભ (Amla benefits) છે. જો કે, આમળા ખાવાથી દરેકને ફાયદો થતો નથી અને અમુક તકલીફ ધરાવતા લોકોને તેની આડઅસરો (side effects of amla) પણ જોવા મળી શકે છે. જેથી અહીં આમળા કોને ન ખાવા તે અંગે જાણકારી આપવામાં આવી છે.

Health Tips: આમળાના ઘણા લાભાલાભ (Amla benefits) છે. જો કે, આમળા ખાવાથી દરેકને ફાયદો થતો નથી અને અમુક તકલીફ ધરાવતા લોકોને તેની આડઅસરો (side effects of amla) પણ જોવા મળી શકે છે. જેથી અહીં આમળા કોને ન ખાવા તે અંગે જાણકારી આપવામાં આવી છે.




આમળામાં ઘણા બધા ગુણો છે. જેથી તે સુપરફૂડ (winter superfood) ગણાય છે. શિયાળામાં આમળા ખાવાથી ઘણા ફાયદા થાય છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટનો સ્ત્રોત છે. આમળાનો પાક શિયાળાની ઋતુમાં તૈયાર છે. આથી શિયાળામાં આમળાની ખૂબ જ આવક થાય છે. આમળામાં નારંગી કરતાં 20 ગણું વધારે વિટામિન સી હોય છે. શિયાળામાં આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ભારતમાં આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવી ખાવામાં આવે છે. આમળાના ઘણા લાભાલાભ (Amla benefits) છે. જો કે, આમળા ખાવાથી દરેકને ફાયદો થતો નથી અને અમુક તકલીફ ધરાવતા લોકોને તેની આડઅસરો (side effects of amla) પણ જોવા મળી શકે છે. જેથી અહીં આમળા કોને ન ખાવા તે અંગે જાણકારી આપવામાં આવી છે.

હાઇપર એસીડીટી

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે ફળની એસિડિક પ્રકૃતિને વધારે છે. અભ્યાસ મુજબ આમળાથી હાર્ટ બર્નમાં રાહત થાય છે, પરંતુ તેનાથી હાઇપરએસિડિટી લોકોમાં સમસ્યા વધી શકે છે. ખાલી પેટ આમળા ખાવાથી પેટમાં દુ:ખાવો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

લોહી સંબંધિત સમસ્યાઓ

જો લોહીને લગતી બીમારી હોય, ઘા હોય કે ત્વચા પર ક્યાંક વાગી ગયું હોય તો આમળાનું સેવન ન કરવું. કારણ કે આમળામાં એન્ટિપ્લેટલેટ્સ ગુણ હોય છે, એટલે કે તે લોહીને પાતળું કરે છે. આનો અર્થ એ છે કે તે લોહીના ગઠ્ઠા બનતા અટકાવી શકે છે. આમળાનો આ ગુણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. પરંતુ કોઈ પ્રકારના બ્લડ ડિસઓર્ડરથી પીડાઈ રહેલા લોકો માટે આમળા સારો વિકલ્પ નથી. આવા લોકોએ ડોક્ટરનો સંપર્ક કર્યા પછી જ આમળા ખાવા જોઈએ.

શસ્ત્રક્રિયામાં અમલાની મનાઈ છે

જો સર્જરી થઈ હોય તો આમળાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આમળાનું વધુ પડતું સેવન કરવાથી રક્તસ્ત્રાવનું જોખમ રહે છે. તેથી સર્જરીના બે અઠવાડિયાની સુધી આમળા ન ખાવા હિતાવહ છે. આ ઉપરાંત જે લોકો સર્જરી કરાવવાના હોય તેઓએ પણ આમળા ન ખાવા જોઈએ. લાંબા સમય સુધી રક્તસ્ત્રાવના કારણે હાઇપોક્સિમિયા, ગંભીર એસિડોસિસ અથવા મલ્ટિઓર્ગન ડિસફંક્શન થઈ શકે છે.

બ્લડ સુગરનું સ્તર ઓછું ત્યારે...

આમળા બ્લડ સુગરનું સ્તર ઘટાડે છે. ટાઇપ 1 અને ટાઇપ-2 ડાયાબિટીસથી પીડાતા લોકો માટે તે ફાયદાકારક છે, પરંતુ જે લોકોનું બ્લડ સુગરનું સ્તર ઓછું હોય છે, તેમના માટે તે સારું નથી. જે લોકોને એન્ટી ડાયાબિટીસ દવા ચાલતી હોય તેઓ માટે પણ તે સારું નથી.

ગર્ભાવસ્થામાં

ગર્ભાવસ્થામાં આમળા ન ખાવા પણ હિતાવહ છે. આમળાનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુ:ખાવો, ઝાડા અને ડિહાઇડ્રેશન થઈ શકે છે. આથી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાને આમળાથી દુર રહેવું જોઈએ.

શુષ્ક ત્વચા વાળા લોકોએ -

તમારી ત્વચા શુષ્ક હોય તો પડતા આમળા ખાવાથી તે સમસ્યા વધી શકે છે. તેનાથી વાળ ખરવા, ખંજવાળ, ખોડો અને વાળ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આમળાના કેટલાક તત્વો ડિહાઇડ્રેશન પણ વધારે છે. આથી આમળા ખાધા પછી ખૂબ પાણી પીવું હિતાવહ છે.
Read More »

HNGU Hall Ticket 2021|B.Ed Admission Call Letter 2021|BAOU B.ED ENTRANCE EXAM 2021




HNGU Hall Ticket 2021|B.Ed Admission Call Letter 2021|BAOU B.ED ENTRANCE EXAM 2021




HNGU B.ed Hall Ticket 2021:- HNGU 2021 Hall Ticket / Admit Card has been released by the higher authority of Hemchandracharya North Gujarat University at the official website, ngu.ac.in for the March-June 2021 semester exam. Candidates can download the HNGU Hall Ticket 2021 by entering the mandatory details. BAOU B.ED Exam Dates 2021 (Official)



The BAOU conducts admission Exam date 28/11/2021 for courses provided by the university on the basis of marks obtained in the entrance test. Every year this procedure of entrance exam like filling up the application form, download admit card, result or merit list takes place. The dates of these important events for the session July 2021-2022 is given below

B.Ed. Entrance Exam Result-2021
Click Here..
How download HNGU Call Letter 2021

Babs Saheb Ambedkar Open University (BAOU) has released notification of Admission for it’s B.Ed Course Admission in BAOU University. As per notification BAOU B.Ed Admission 2021 Started on .20-09-2021 to 15-10-2021. for more details for BAOU B.Ed Admission 2021 are given below.
Check and Download HNGU Admit Card at ngu.ac.inRead more:-


Course Name:-BAOU B.Ed
Exam dates:-28/11/2021
Official website:-ngu.ac.inCheck Here - HNGU Hall ticket 2021

HNGU Hall Ticket 2021 Overview


HNGU Hall Ticket 2021 Particulars

HNGU B.ed Hall Ticket 2021 Details


Article Category

HNGU B.ed Hall Ticket 2021


Organization Hemchandracharya North Gujarat University


Exam Name

BAOU B.Ed
Admit Card status Released


Admit Card Release Mode

Online
Official Website ngu.ac.in

What are Details Available on HNGU Hall Ticket 2021?
Candidate Name
College Name
Centre Name
Exam Name
Year
Enrollment No.
Subject Name
Exam Date & Time
Photograph

Note:– The candidates are able to get their admit card from this page very soon. Candidate can also download their admit card from the www.gujresult.com link mentioned above. If any of the candidates face any problem mention it through the comment box given below
HNGU B.ed Hall Ticket 2021
Read More »

व्यक्ति के मरने के बाद क्या होता है बैंक में रखे पैसे का? कौन होता है उसका मालिक

 

व्यक्ति के मरने के बाद क्या होता है बैंक में रखे पैसे का? कौन होता है उसका मालिक

किसी के मर जाने पर उसके अकाउंट से पैसा कैसे निकाला जा सकता है?

किसी के मर जाने पर उसके अकाउंट से पैसा कैसे निकाला जा सकता है?

यदि आप ये सोचते हैं कि किसी मृत व्यक्ति (Deceased Person) के ATM कार्ड और पिन नंबर से आप उसके अकाउंट से पैसा निकलवा सकते हैं तो आपकी जानकारी के लिए बता दें कि ऐसा करना दंडनीय अपराध है. यदि आप उस बैंक अकाउंट के जॉइंट-होल्डर (Joint Holder of Bank Account) हैं तो ही आप पैसा निकाल सकते हैं, वरना ये अपराध होगा. तो अब सवाल ये उठता है कि किसी के मर जाने पर उसके अकाउंट से पैसा कैसे निकाला जा सकता है? मृत व्यक्ति के खाते से पैसा निकालने के कुछ तरीके हैं. ऐसी तीन तरह की स्थितियां हो सकती हैं, जिनमें पैसा निकाला जा सकता है.


नई दिल्ली. यदि आप ये सोचते हैं कि किसी मृत व्यक्ति के ATM कार्ड और पिन नंबर से आप उसके अकाउंट से पैसा निकलवा सकते हैं तो आपकी जानकारी के लिए बता दें कि ऐसा करना दंडनीय अपराध है. यदि आप उस बैंक अकाउंट के जॉइंट-होल्डर हैं तो ही आप पैसा निकाल सकते हैं, वरना ये अपराध होगा. तो अब सवाल ये उठता है कि किसी के मर जाने पर उसके अकाउंट से पैसा कैसे निकाला जा सकता है? तो चलिए हम विस्तार से समझाते हैं.

बैंक खाता खोलते समय बैंक कई तरह की जानकारियां मांगता है और नामांकित (Nominee) व्यक्ति का नाम दर्ज करने के लिए भी कहता है. क्या आपने कभी सोचा है कि बैंक ने इसके लिए क्यों कहा और नॉमिनी चुनना कितना महत्वपूर्ण है? बैंक खाते में नामांकन करने से आपको किसी भी बुरे समय की स्थिति में अपने परिवार को परेशानी से बचने में मदद मिल सकती है.


कम उम्र में बैंक खाता खोलने वाले, जोकि अब वरिष्ठ हो चुके हैं, लोगों ने नामांकन नहीं किया होगा, जबकि उन्हें नोमिनी घोषित करनी ही चाहिए. क्या आप जानते हैं, अगर बचत खाते में नामांकन के बिना किसी व्यक्ति की मृत्यु हो जाती है तो क्या होता है? किसी मृत व्यक्ति के खाते से पैसा निकालने के कुछ तरीके हैं. ऐसी तीन तरह की स्थितियां हो सकती हैं, जिनमें पैसा निकाला जा सकता है.


मृत व्यक्ति के साथ जॉइंट अकाउंट
यदि किसी व्यक्ति का मरने वाले व्यक्ति के साथ एक संयुक्त खाता (Joint Account) है तो खाते में मौजूद धनराशि दूसरा व्यक्ति निकाल सकता है, क्योंकि पूरा पैसा जॉइंट होल्डर को हंस्तांतरित कर दिया जाता है. ऐसी स्थिति में मर चुके व्यक्ति का नाम अकाउंट से हटाने के लिए उसके मृत्यु प्रमाण पत्र की एक कॉपी बैंक की ब्रांच में जाकर जमा करनी होगी. इसके बाद बैंक मर चुके व्यक्ति का नाम जॉइंट अकाउंट से हटा देगा.


नोमिनी (Nominee) हो तो?
यदि कोई नोमिनी होता है तो बैंक खाते में उपलब्ध पैसा नोमिनी व्यक्ति को देता है. पैसा सौंपने से पहले बैंक नामांकन (Nomination) और साथ ही मृत्यु प्रमाण-पत्र की ऑरिजिनल कॉपी को जांचता है. अगर नामांकन पर कोई विवाद है और विल (एक कानूनी दस्तावेज जो मृत व्यक्ति की इच्छाओं को व्यक्त करता है) की प्रति बैंक में मौजूद होनी चाहिए, तो यह प्रक्रिया लंबी हो सकती है. पैसा प्राप्ति के समय बैंक दो गवाह मांगता है, ताकि यह सुनिश्चित किया जा सके कि पैसा असली नोमिनी को दिया गया है.

अगर नोमिनी न हो तो?
यदि खाते का कोई नोमिनी नहीं है तो पैसा पाने के इच्छुक व्यक्ति को एक लंबी कानूनी प्रक्रिया से गुजरना पड़ेगा. उसे विल (WILL) या उत्तराधिकार प्रमाण-पत्र देना होगा, जिससे ये साबित हो कि मरने वाले का पैसा उसे मिलना चाहिए.

अगर कोई क्लेम न करे तो?
बैंक खाते और पैसे पर यदि कोई भी व्यक्ति दावा या क्लेम नहीं करता है तो ऐसे में बैंक खाते को बंद करके उसे निष्क्रिय खाते में बदल सकता है. जैसे ही कोई व्यक्ति दावा करता है तो बैंक संबंधित बैंक खाते में उपलब्ध शेष राशि को कानूनी उत्तराधिकारी को हस्तांतरित कर सकता है. लेकिन क्लेम न होने की स्थिति में अकाउंट को निष्क्रिय खाते में बदला जाता है.

उत्तराधिकार प्रमाण-पत्र क्या है?
उत्तराधिकार प्रमाण-पत्र (Succession Certificate) एक ऐसा डॉक्यूमेंट है, जो मरने वाले व्यक्ति के वारिस को दिया जाता है, यदि मरने वाला व्यक्ति कोई वसीयत (WILL) न छोड़कर गया हो.
एक ऐसे मृत व्यक्ति के उत्तराधिकारी को एक उत्तराधिकार दस्तावेज (Succession Certificate) दिया जाता है, जिसने अपनी वसीयत न लिखी हो.


Read More »

ઓમિક્રોન વેરિઅન્ટ કેટલું જોખમી છે? EMA દ્વારા રાહતના સમાચાર




ઓમિક્રોન વેરિઅન્ટ કેટલું જોખમી છે? EMA દ્વારા રાહતના સમાચાર



ઓમિક્રોન વેરિઅન્ટ કેટલું જોખમી છે? EMA દ્વારા રાહતના સમાચાર | How dangerous is the Omicron variant? News of relief by EMA





યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) એ ગુરુવારે જણાવ્યું હતું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ અત્યાર સુધી હળવા સાબિત થયા છે પરંતુ તેમ છતાં તેને ખતરનાક કહી શકાય નહીં. પરંતુ એજન્સીએ ચેતવણી આપી હતી કે ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માટે હજુ તપાસ ચાલી રહી છે. EMA ખાતે જૈવિક સ્વાસ્થ્ય જોખમો અને રસી વ્યૂહરચનાના વડા માર્કો કેવલીએ જણાવ્યું હતું કે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જોવા મળેલા ઓમિક્રોન પ્રકારને કારણે કોરોનાવાયરસ રોગની ગંભીરતા નક્કી કરવા માટે વધુ ડેટાની જરૂર છે.


કોરોના
કેવલ્લરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે કપ્સનો સામનો કરવો પડ્યો છે તેમાંથી મોટાભાગના હળવા જોવા મળ્યા છે. અમે હજુ પુરાવા એકઠા કરી રહ્યા છીએ. તેના મોટાભાગના કેસો હળવા હતા, પરંતુ તેની પાસે સ્પેક્ટ્રમ છે કે કેમ તે નક્કી કરવાનું બાકી છે. એજન્સીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અત્યંત ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ એક મુખ્ય ચિંતા રહેવી જોઈએ. એજન્સી પાસે માન્ય COVID-19 રસીના ઓમિક્રોન સંસ્કરણની અસરકારકતા પર પૂરતો ડેટા નથી.


કેવલરીએ કહ્યું કે ઓમિક્રોન સામે રસી કેટલી સારી રીતે કામ કરે છે તેના પર ટિપ્પણી કરવી ખૂબ જ વહેલું છે. તેમણે કહ્યું કે આવી અસરો અંગે પૂરતો ડેટા નથી તેથી કંઈપણ કહેવું યોગ્ય નથી. અમે આના પર પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ઘણા અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. EMA એ અત્યાર સુધીમાં Pfizer, Moderna, Johnson & Johnson અને AstraZenecaની ચાર કોવિડ રસીઓ મંજૂર કરી છે.


કેવલરીએ જણાવ્યું હતું કે ઓમિક્રોનથી થતા રોગની ગંભીરતા અન્ય તમામ પ્રકારો કરતા ઘણી અલગ છે, તેથી વધુ ડેટાની જરૂર છે. વધુ ડેટાની રાહ જોવાઈ રહી છે કારણ કે વર્તમાન આંકડા સ્પષ્ટ ખ્યાલ આપતા નથી. પૂરતી માહિતી મેળવ્યા પછી જ અભ્યાસ શક્ય બનશે અને આ વાત ચોક્કસ કહી શકાય. ઓમિક્રોન વેરિઅન્ટ છેલ્લા મહિનાથી વિશ્વભરમાં ભયનું કારણ છે અને તે અત્યંત ચેપી હોવાના અહેવાલોએ ઘણા દેશોમાં જાગૃતિ ફેલાવી છે.


એજન્સીએ કહ્યું કે આ પ્રકારમાં રોગ ખૂબ જ ઝડપથી ફેલાવવાની અને ત્રીજી તરંગ લાવવાની ક્ષમતા છે. ઉપરાંત, આ પ્રકાર પર રસીની અસર વિશે કોઈ માહિતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે એવા સંકેતો છે કે તે ખરેખર છે તેના કરતા વધુ ચેપી હોઈ શકે છે.
Read More »

Omicron: ગુજરાતમાં ઓમક્રૉનની દહેશતને પગલે 8 શહેરોમાં નાઈટ કરફ્યુ, જાણો નવી ટ્રાવેલ ગાઈડલાઈન


Omicron: ગુજરાતમાં ઓમક્રૉનની દહેશતને પગલે 8 શહેરોમાં નાઈટ કરફ્યુ, જાણો નવી ટ્રાવેલ ગાઈડલાઈન




પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનના દર્દી મળતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ વગેરે 8 મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. વળી, જ્યાં ઓમિક્રૉનના લક્ષણવાળા દર્દી મળ્યા તે વિસ્તારોમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અધિસૂચના મુજબ મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુને 10 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.









રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે અમારા રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનો સામનો કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રવિવારે તેણે લોકોને યોગ્ય સાવચેતીઓ રાખવાનો આગ્રહ કર્યો અને કહ્યુ કે કોરોના વાયરસના નવા રૂપને પણ આપણે મ્હાત આપીશુ. તેમણે એ પણ જણાવ્યુ કે રાજ્યમાં નોંધવામાં આવી રહેલ કોવિડ-19 કેસોની સંખ્યા હવે દેશમાં સૌથી ઓછી છે.




આરોગ્ય વિભાગમાં મળતી માહિતી મુજબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ શહેરોમાં જે કર્ફ્યુ લાગ્યો છે તેમાં સલૂન વગેરે રાતે 12 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જ્યારે રેસ્ટોરાંને અડધી રાત સુધી ખુલ્લા રાખી શકાશે પરંતુ તે 75 ટકા ક્ષમતા સાથે જ ખુલશે. જમવાની હોમ ડિલિવરી અને જમવાનુ પેક કરાવીને લઈ જવા(ટેક અવે)ની સેવા પણ અડધી રાત સુધી ચાલુ રહેશે. એક અધિકારીએ જણાવ્યુ કે 8 શહેરોમાં મોડી રાતે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ છે.

આ મુજબ છે નવી ટ્રાવેલ ગાઈડલાઈન

રાજ્ય સરકારે ઓમક્રૉન વેરિઅંટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ પણ બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે સરકારે લૉકડાઉન પછી અમુક તબક્કામાં મોટાભાગના પ્રવાસી પ્રતિબંધો હટાવી દીધા હતા પરંતુ ઓમક્રૉનના કારણે નવી ગાઈડલાઈન પર વિચારણા કરવામાં આવી જે મુજબ આંતરરાજ્ય મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી.
તમામ મુસાફરોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો રહેશે.
કેરળ અને મહારાષ્ટ્રના જે મુસાફરોએ રસી નથી લગાવી તેમને મેડિકલ ટીમ 15 દિવસ માટે નિરીક્ષણ કરવામાં આવશે અને સંબંધિત મેડિકલ અધિકારીને ફોલો અપ માટે વિગતો મોકલશે.
અન્ય રાજ્યોમાથી મુસાફરોને ગુજરાતમાં યાત્રા કરવાની અનુમતિ છે. બધા યાત્રીઓનુ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.
યાત્રા દરમિયાન કોવિડ-19 નેગેટીવ સર્ટિફિકેટ અનિવાર્ય છે. યાત્રીઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે આરોગ્ય સેતુ એપ અથવા સ્વ ઘોષણાના માધ્યમથી પોતાના સ્વાસ્થ્યની સ્થિતને પ્રમાણિત કરે.
મુસાફર આગમન સમયે સિમ્પ્ટોમેટીક લક્ષણો ધરાવતા હોય તો મુસાફરને તેમની બેગ સાથે એર રુમમાં એરલાઈન દ્વારા લઈ જવામાં આવશે.
જે મુસાફરોએ યોગ્ય આરટી-પીસીઆર નેગેટીવ ટેસ્ટ ન કરાવ્યો હોય તેમને 7 દિવસ માટે સંસ્થાગત ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે અને ત્યારબાદ 7 દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે.
Read More »