Search This Website

Monday 31 January 2022

તલાટી Top Question

 ▫▫◽તલાટી Top Question ◽▫▫


▫સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈન-ચીફ કોણ હતા ?


A. જનરલ માણેક શા✅

B. જનરલ એમ. રાજેન્દ્રસિંહ

C. જનરલ કરિઅપ્પા

D. જનરલ વી.કે સિંહ


▫અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે ?


A. લાલ દરવાજા

B. દરિયાપુર

C. કાલુપુર✅

D. શાહપુર


▫ફાગણે ફૂલડાં ફોરમ ફોરવે' - કયો અલંકાર છે ?


A. વર્ણસગાઈ✅

B. શ્લેષ

C. યમક

D. ઉપમા


▫____a  person eats and drinks is important.

what

that

why✅

if


▫રાસ્કા વિયર યોજના કઈ નદી નું પાણી લાવે છે ?

1.નર્મદા

2.સાબરમતી

3.મહી✅

4.તાપી


▫ગુજરાત માં અલંગ યાર્ડ કયાર  થી શરૂ થયેલ છે ?

1.1975

2.1980

3.1982✅

4.1985


▫ગુજરાત માંથી દેશ ના અન્ય ભાગ માં જતી લાંબા માં લાંબા અંતર ની ટ્રેન કઈ છે ?

1.અમદાવાદ-હાવરા

2.નવજીવન

3.ઓખા-રામેશ્વર✅

4.તાપતિ-ગંગા


▫ક્યુ ખનીજ દરિયા ના પાણી ન શુદ્ધિકરણ માં વપરાય છે ?

1.લિગ્નાઇટ

2.બોકસાઈડ

3.ડોલોમાઈટ✅

4.ગ્રેફાઈટ


▫ગીર ના જંગલને ક્યાં વર્ષ થી અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યું ?

1.1970

2.1965✅

3.1963

4.1968


▫દિલ્હી માં ઔરંગઝેબ રોડ નું નામકરણ કરી કયારે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ રાખવામાં આવ્યું હતું ?

1.2013

2.2015✅

3.2016

4.2009


▫ગુજરાત માં અકબર અને ઇબ્રાહિમ હુસેન નું યુદ્ધ ક્યાં થયું હતું ?

1.સારનાલ✅

2.કોડીનાર

3.ભૂચર મોરી

4.ખારવેલ


▫સાંપા ની વાવ ક્યાં આવેલી છે ?

1.સાબરકાંઠા✅

2.બનાસકાંઠા

3.પાટણ

4.અરવલ્લી


▫પતઇ રાવળ ને બેગડા એ બળજબરીપૂર્વક ક્યુ નામ આપ્યું હતું ?

1.મલેક ખાન

2.મલેક હુસેન✅

3.મલેક ફારૂક

4.મલેક સલીમ


▫ટોય ટ્રેન કોના જન્મ દીવસ પર લંડન થી મનગાવા માં આવી હતી ?

1.નરેન્દ્ર મોદી

2.અટેલ બિહારી✅

3.લાલકૃષ્ણ અડવાણી

4.ચીમનભાઈ


▫જેલ ભરો આંદોલન કયારે ચાલુ થયું હતું ?

1.15 ઓગસ્ટ 1958

2.16 ઓગસ્ટ 1958

3.17 ઓગસ્ટ 1958✅

4.18 ઓગસ્ટ 1958


▫ઇન્દુલાલ યાજ્ઞિક પાર્ક ક્યાં આવેલ છે ?

1.અમદાવાદ✅

2.મુંબઇ

3.સુરત

4.વડોદરા


▫ગુજરાતે સ્વતંત્ર દિવસ ને શોકદિન તરીકે ક્યારે ઉજવ્યો હતો ?

1.15 ઓગસ્ટ 1956✅

2.15 ઓગસ્ટ 1960

3.15 ઓગસ્ટ 1962

4.15 ઓગસ્ટ 1958


▫મહાગુજરાત નઈ થાય ત્યાં સુધી સફેદ ટોપી નહિ પહેરું આ વાક્ય કોને કીધું ?

1.મોરારજીભાઈ

2.ચુનિભાઈ✅

3.ઇન્દુલાલ યાજ્ઞિક

4.જવાહરલાલ નહેરુ


▫સોના ના સિક્કા પ્રચલિત કરનાર પ્રથમ શાસક ?

1.યવન

2.કનિષ્ક✅

3.સમુદ્ર ગુપ્ત

4.એક પણ નઈ


▫*નીચેનામાંથી કયા એક શબ્દની સંધિ યોગ્ય રીતે વિગ્રહ થયેલી નથી ?*


A.સત્ + નારી = સન્નારી

B.ઉત્તર + અયન = ઉત્તરાયણ

C.સત્ર + ઉત્સવ = સત્રોત્સવ 

 D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.✅


▫નીચેનાપૈકી કયો એક શબ્દ અયોગ્ય છે ?*


A.તિરસ્કાર

B.અવગણના

C.ઉપેક્ષા

 D.અપેક્ષા✅


▫વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય  છે ?*


A.અભિમાન × નિરાભિમાન

 B.ઉપકાર × પરોપકાર✅

C.નિર્મળ × મલિન

D.નિર્ભય × ભયભીત


▫*એ* ' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?


A.રઘુવીર ચૌધરી

 B.વર્ષા અડાલજા✅

C.રમેશ પારેખ

D.હરીન્દ્ર દવે


▫એક જ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યાં રાજ્યો માં લાગ્યુ.


A) મેઘાલય, મહારાષ્ટ્ર, મિઝોરમ✅

 B) કેરલ,બિહાર, કણૉટક,

C) આંધ્રપ્રદેશ, ગુજરાત, પંજાબ

D) ગોવા, પંજાબ, કેરલ


▫*શિલવંત સાધુનો શબ્દાર્થ.....*


A.શીલવાળું

B.સદાચારી

C.ચારિત્રવાન

 D.ઉપરોક્ત તમામ✅


▫*'વ્યવહાર'* શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.


A.કુર્વ્યવહાર

B.નિર્વ્યવહાર

 C.દુર્વ્યવહાર✅

D.અપર્વ્યવહાર


▫*શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.*

 ▫*'મલિન નથી તેવું'*


A.સન્યાસી

B.એકલું

C.નિર્મળ✅

D.છૂટું


Ehubcentre.com

No comments:

Post a Comment