Aadhaar Card Ma Online Address Change Karva mate
Just Enter Your Aadhaar Number And Follow The Instructions
Aadhaar Card Ma Online Address Change Karva mate
Just Enter Your Aadhaar Number And Follow The Instructions
::::: SMC RANCHANA :::::
✏✏ Dhoran 1 to 5 ni shalae std 1 mathi 1 sabhya bakina tamam dhoran mathi 2+2+2+2=8 Sabhyo Rakhva
✏✏ Shalana koi sixak ne smc ma rakhvana nathi aachry smc ma sabhya sachiv tarike rahese
✏✏ Darek shalae aa mujab s.m.c. ma sabhyo rakhvana chhe aa formate mujab koi sabhya n hoy to 4/8/2015 pahela s.m.c. bolavi tatha vali meeting bolavi aava juna sabhyo ne badali nava sabhyo ni formate mujab nimanuk karavi
✏✏ 12 mathi farjiyat 9 vali sabhyo taha smc na kul 12 mathi farjiyat 6 mahila sabhyo rakhvana chhe
✏✏ Kadiyo e smc no sabya nathi
✏✏ Balako na vali etale balak na mata pita dada dadi kaka kaki ane aa badha hayat n hoy to balak na mama mami ke nana nani
✏✏ 6 to 8 ni shala e darek dhoran mathi 3+3+3=9 sabhyo ni nimanuk karavi
✏✏ Vali o mathi darek cast na vali o ne saman dhorane bimanuk karvani chhe
✏✏ Smc ni rachana bad koi prashn thase to smc ni kaydesar rachana nahi thayi hoy to te mate aachary javabdar banase teni nondh levi
✏✏ Smc no adhyax e balako na vali sivay rakhvano nathi
✏✏ Smc ni rachana thaya pachi darek aachrye ame shala ni smc ni rachana R.T.E. 2009 NI JOGVAI Anusar kari chhe tevi ame javab dari aapie chhie te mujab nu pramanpatra aapvanu chhe
✏✏ ABOUT SMC .....
E-Learning Study Material
Dhoran 6 thi 8 na Science and Technology na Badha Unit ni Test download karo
BETI BACHAVO
SLOGAN AND MP3 RADIO SPEECH AND MANY MORE
THANKS TO BHARATBHAI......
CTET (Central Teacher Eligibility
Test) September 2015 Notification
Declared.
The Central Board of Secondary
Education, Delhi will be conducting
the 8th Central Teacher Eligibility
Test (CTET) on 20.09.2015 (Sunday)
for candidates to be eligible for
appointment as teacher for Class I
to VIII.
Submission of On-line application
30.07.2015 to 19.08.2015
Last date for Online Submission of
application 19-08-2015
Last date for payment of fees
Through E-Challanor Debit/Credit
Card by the candidate
:20-08-2015 (before 03:30 PM)
Download Admit Card from CTET
website 04.09.2015
Exam Date:
20-09-2015 -Paper II
At 09:30 to 12:00 Hours
20-09-2015-Paper I
At 14:00 to 16:30 Hours
FOR APPLY ONLINE:-
FOR NOTIFOCATION:-
》》STANDARD 6 TO 8 AUTO FILL TIME TABLE
>》》બનાવેલ ઑટો ફિલ ધોરણ 6 થી 8 ના સમયપત્રકની ખાસીયત અે છે કે તમારે એક જ વાર તમારા જેતે વિષય માટે તમારુ નામ ઉમેરવું પડશે પછી દરેક ધોરણનુ સમયપત્રક તૈયાર થઈ જશે
PRITESH RAMI
ક્રમરાસાયણિકપદાર્થનું નામઅણુસૂત્ર
1પાણી
⛔H2O
2ભારે પાણી
⛔D2O
3કાર્બન ડાયોક્સાઇડ
⛔CO2
4કાર્બન મોનોક્સાઇડ
⛔CO
5ધોવાના સોડા (સોડિયમકાર્બોનેટ)
⛔Na2CO3
6ખાવાના સોડા (સોડિયમબાયકાર્બોનેટ)
⛔NaHCO
37કોસ્ટિક સોડા (સોડિયમહાઇડ્રોક્સાઇડ)
⛔NaOH
8ખાવાનું મીઠું(સોડિયમ ક્લોરાઇડ )
⛔NaCl
9ચીલી સોલ્ટપીટર(સોડિયમ નાઇટ્રેટ)
⛔NaNO3
10જીપ્સમ (કેલ્શિયમસલ્ફેટ ડાયહાઇડ્રેટ)
⛔CaSO4.2H2O
11પ્લાસ્ટર ઓફપેરીસ(કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ)(
⛔CaSO4)2H2O
12પોટેશ્યમ પરમેંગેનેટ
⛔KMnO4
13ડોલોમાઇટ
⛔MgCO3.CaO
14ગ્લુકોઝ
⛔6C6H12O6
15ક્લોરોફોર્મ
⛔CHCl3
16હાસ્ય વાયુ
⛔N2O
17હાઇડ્રોજન પેરોક્સાઇડ
⛔H2O2
18સોડિયમ થાયોસલ્ફેટ
⛔Na2S2O3.5H2O
19બોરીક એસિડ
⛔H3BO3
20જળવાય
⛔ુCO+H2
21બોરેક્સ
⛔Na2B4O7.10H2O
22સિંદૂર
⛔Pb3O4
23નાઇટ્રીક એસિડ
⛔NHO3
24સલ્ફ્યુરિક એસિડ
⛔H2SO4
25હાઇડ્રોક્લોરિક એસિડ
⛔HCl
26ઈથેનોઈક એસિડ
⛔CH3COOH
27ફોર્મિક એસિડ
⛔HCOOH
28એસિટીક એસિડ
⛔CH3COOH
29બેન્ઝોઇક એસિડ
⛔C6H5COOH
30ફોસ્ફીન
⛔PH3
31યુરિયા
⛔CO(NH2)2
32બ્લીચીંગ પાઉડર
⛔CaOCl2
33સિલ્વર નાઇટ્રેટ
⛔AgNO3
34સિલ્વર બ્રોમાઇડ
⛔AgBr
35ઝિંક ક્લોરાઇડ
⛔ZnCl2
36એમોનિયમ ક્લોરાઇડ
⛔NH4Cl
37કેલ્શિયમ ક્લોરાઇડ
⛔CaCl2
38કેલ્શિયમ કાર્બોનેટ(ચૂનાનો પથ્થર)
⛔CaCO3
39કેલ્શિયમ ઑક્સાઇડ(કળીચૂનો)
⛔CaO
40કેલ્શિયમહાઇડ્રોક્સાઇડ (ચૂનાનું પાણી)
⛔Ca(OH)2
41કોપર સલ્ફેટ
⛔CuSO4
42ફેરસ સલ્ફેટ
⛔FeSO4
43ઝિંક સલ્ફેટ
⛔ZnSO4
44મીથેન
⛔CH4
45ઇથેન
⛔C2H6
46પ્રોપેન
⛔C3H8
47બ્યુટેન
⛔C4H10
48ઇથિલીન
⛔C2H4
49એસિટીલીન
⛔C2H2
50એનેલીન
⛔C6H5NH2
51બેન્ઝિન
⛔C6H6
52ક્લોરોફોર્મ
⛔CHCL3
53એસિટોન
⛔CH3COCH3
54ફોર્માલ્ડીહાઇડ(મિથેનાલ)
⛔HCHO
55બેન્ઝીન સલ્ફોનીક એસિડ
⛔6C6H5SO3H
56મિથાઇલ હાઇડ્રેઝીન
⛔CH3NH NH2
57ઇપ્સમ સોલ્ટ
⛔MgSO4. 7H2O
58સાબુ
⛔C15H31COONa
59મેગ્નેશિયમ કાર્બોનેટ
⛔MgCO3
60મિથાઇલ આલ્કોહોલ(મિથેનોલ)
⛔CH3OH
61ઇથાઇલ આલ્કોહોલ(ઇથેનોલ)
⛔C2H5OH
62સિલીકા (સિલીકોનડાયોક્સાઇડ)
⛔SiO2
63બૉક્સાઇટ
⛔Al2O3
64ઑલિયમ
⛔H2S2O7
65સલ્ફર ડાયોક્સાઇડ
⛔SO2
66સલ્ફર ટ્રાયોક્સાઇડ
⛔SO3
67મેંગેનીઝ ડાયોક્સાઇડ⛔MnO2
68એમોનિયા⛔NH3
શિક્ષણની વાતો:-
- રાજ્યનાં શિક્ષણ વિભાગમાં " વિદ્યાદીપ યોજના " 2001 થી અમલમાં આવી.
- ગ્રાંટ-ઇન- કોડની સૌપ્રથમ શરુઆત સાલ 1954- વુડનો ખરીતો કાયદા સમિતિ દ્વારા થઇ.
- શાળાનાં વડાએ એલ. સી. 7 દિવસમાં કાઢી આપવું જરુરી છે.
- સ્વૈચ્છિક નિવૃતિ માટે શિક્ષકની ઓછામાં ઓછી 20 વર્ષની નોકરી હોવી જોઇએ.
- સાલ 1986 માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલી " માનવ સંસાધન વિકાસ મંત્રાલય"રાખવામાં આવ્યું.
- એન.સી.એફ. 2005 માં બાળકનાં પ્રથમ બે વર્ષનાં શિક્ષણનાં માધ્યમની ભાષા તરીકે પ્રાદેશિક ભાષાને રાખવા પર ભાર મૂકયો છે.
- શા.પા.પુ. મંડળ કુલ 8 ભાષામાં પાઠયપુસ્તકો પ્રસિધ્ધ કરે છે.
ખાસ વાંચવા જેવું...
=============
કહેવાય છે કે ભારત તો ગામડાઓ માંજ વશે છે. અહી ભારતના ૮ અજબ-ગજબ ગામો વિષે માહિતી આપવામાં આવી છે. તમે કમ સે કમ એકવાર તો આ ગામોમાં અચૂક જવા માંગશો...
==========================
(૧) એક ગામ જ્યાં દૂધ અને દહીં હજુ પણ મફત માં મળે છે.
...આ ગામના લોકો દૂધ અને એમાંથી બનતી દૂધ-પેદાસો ને વેચતા નથી પણ મફત માં આપી દે છે, એ લોકોને જેની પાસે ગાય કે ભેસ નથી. ધોળકા ગુજરાત ક્ષેત્ર માં આવેલું આ ગામ શ્વેત ક્રાંતિ માટે પ્રશિદ્ધ બન્યું છે. આજે જયારે માણસાઈ મરણોત્તર છે અને કોઈ કોઈને પાણી માટે પણ નથી પૂછતું ત્યારે અહી દૂધ દહીં મફત માં વહેચાય છે. ગામ ના એક પુજારી જણાવે છે કે એમને મહીને લગભગ ૭૦,૦૦૦ રૂપિયાનું દૂધ દહીં મફતમાં મળે છે.
==========================
(૨) અહી આજે પણ રામ રાજ્ય છે.
...મહારાષ્ટ ના અહમદનગર જીલ્લામાં નેવાસા તાલુકામાં આવેલું શનિ શિન્ગ્રાપુર ભારતનું એક એવું ગામ છે જ્યાં લોકોના ઘરે એક પણ દરવાજો નથી. એટલુજ નહિ કોઈની દુકાન ધંધા પર પણ કોઈ દરવાજો નથી. અહી ગામનો કોઈ પણ માણસ પોતાની બહુમુલ્ય વસ્તુને તાળું નથી લગાવતો છતાય આજ સુધી અહી ક્યારેય ચોરી નથી થઇ.
==========================
(૩) એક અનોખું ગામ જ્યાં આજે પણ સૌ કોઈ સંસ્કૃત બોલે છે.
...આજના સમયમાં આપણી રાષ્ટભાષા હિન્દી પણ પોતાની ઓળખાણના સંકટથી પસાર થઇ રહી છે ત્યારે કર્નાટકના શિમોગા શહેરથી થોડેજ દુર તુંગ નદીના કિનારે વસેલું એક ગામ છે મુતુરું જ્યાં પ્રાચીન કાળથી આજ દિન સુધી સંસ્કૃત બોલાય છે. મુતુરું ગામ પોતાની વિશીસ્ટ ઓળખાણના લીધે ચર્ચા માં રહ્યું છે. આ ગામની માતૃભાષા સંસ્કૃત છે અને દરેક બાળકનું પ્રારંભિક શિક્ષણ સંસ્કૃતમાં ભણાવાય છે.
==========================
(૪) આ જે જુડવા લોકોનું ગામ જ્યાં રહે છે ૩૫૦ થી વધારે જુડવા.
કેરલના માંલ્લપુરમ જીલ્લા માં કોડીન્હી ગામને જુડવાનું ગામ (twins village) તરીકે ઓળખાય છે. અહી વર્તમાન માં લગભગ ૩૫૦ જુડવા જોડાઓ રહે છે જેમાં નવજાત શિશુ થી લઇને ૬૫ વર્ષના વૃદ્ધો પણ શામિલ છે. આ ગામ માં ઘર, સ્કુલ, દુકાન દરેક જગ્યાએ જુડવા લોકો જોવા મળે છે.
==========================
(૫) એક ગામ જ્યાં છત ઉપર રાખેલી પાણીની ટાંકીથી થાય છે ઘરોની ઓળખાણ.
...આ કહાણી પંજાબ ના જલંધર શહેર પાસે આવેલા ઉપ્પલા ગામ ની છે. આ ગામ ના લોકોની ઓળખાણ તેમના ઘર ઉપર બનેલી પાણી ની ટાંકીઓ થી થાય છે. હવે તમે વિચારતા હશો કે વડી પાણીની ટાંકીમાં તો એવી શું વિશેષતા હશે? તો અમે તમને જણાવી દઈએ કે આ ગામ માં કોઈ સામાન્ય પાણી ની ટાંકી નથી પણ એરોપ્લેન, શીપ, ઘોડાગાડી, ઘોડો, ગુલાબ, કાર, બસ વગેરે આકાર વાળી ટાંકીઓ છે.
ગામ ના મોટાભાગના લોકો વિદેશ માં રહે છે. ગામ ના એન.આર.આઈ લોકો દ્વારા વૈભવી ટાંકીઓ બનવાની એક અનોખી હોળ લાગી છે. લોકો પોતાના ઘર ઉપર વિભિન્ન આકૃતિ વાળી પાણીની ટાંકીઓ બનાવી ને પોતાના રુદ્બાને પ્રદર્શિત કરે છે. કોઈ સિંહની આકૃતિ બનાવે છે તો કોઈ હાથીની તો કોઈ બીજી કઈ. આવી અનેક આકૃતિઓ વાળી પાણીની ટાંકીઓ ગામના ઘરોની છત ઉપર જોવા મળે છે. અને જે તે ઘર ના લોકો એના ઘર પર રહેલી ટાંકીની આકૃતિ ના પ્રતિકથી ઓળખાય છે.
==========================
(૬) એક શ્રાપ ને કારણે આ ગામ ૧૭૦ વર્ષ થી વિરાન છે. રાત્રે રહે છે ભૂત પ્રેતો નો વાસ.
...આપણા દેશ ભારતના કેટલાય ગામ અનેક રહસ્યો ને સંગ્રહીને બેઠા છે. આવુજ એક ગામ છે રાજસ્થાન ના જેસલમેર જીલ્લા નું કુલધરા ગામ. આ ગામ માં પહેલા પાલીવાલ બ્રહ્મણો વસતા હતા, જે અતિ સમૃદ્ધ હતા. એક સમય નું સમૃદ્ધ આ ગામ પાછલા ૧૭૦ વર્ષ થી વિરાન પડ્યું છે. કુલધરા ગામના હજારો લોકો એકજ રાત માં આ ગામ ને છોડીને ચાલ્યા ગયા હતા. અને જતા જતા શ્રાપ આપીને ગયા કે ફરીથી આ ગામ માં કોઈ નહિ વસી શકે, ત્યારથી આ ગામ વિરાન પડ્યું છે. આ ગામ આજે એક પર્યટક સ્થળ છે, દિવસ દરમિયાન અનેક સહેલાણીઓ અહી આવે છે પણ સાંજ પડતાની સાથેજ અહી કોઈ રહેતું નથી. આજે આ ગામ માં કોઈ રહેતું નથી.
==========================
(૭) આ ગામ જો કોઈ પણ વસ્તુ ને અડ્યા તો થશે ૧૦૦૦ રૂપિયા નો દંડ.
...હિમાચલ પ્રદેશના કુલ્લું જીલ્લા માં અતિ દુર્ગમ સ્થળે સ્થિર છે મલાણા ગામ. આ ગામ ને તમે ભારતનું સૌથી રહસ્યમય ગામ કહી શકો છો. ગામ ના નિવાસીઓ પોતાને સમ્રાટ સિકંદરના સૈનિકોના વંશજો મને છે. અહી ભારતના કાયદા-કાનુન નથી ચાલતા, અહી ની પોતાની એક સંસદ છે જે બધા ફેસલા કરે છે. મલાણા ગામ ભારત દેશ નું એક માત્ર એવું ગામ છે જ્યાં મુગલ સમ્રાટ અકબર ની પૂજા થાય છે. બહાર થી આવેલા કોઈ વ્યક્તિએ કોઈ વસ્તુ ને અડકી દીધી તો એને દંડ ભરવો પડે છે. દંડ ની રકમ ૧૦૦૦ રૂપિયા થી ૨૫૦૦ રૂપિયા સુધીની હોય છે. પોતાની વિચિત્ર પરંપરાઓ અને લોકતાંત્રીક વ્યવસ્થા ના કારણે પ્રખ્યાત થયેલા આ ગામ માં દર સાલ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ ને રોકાવાની વ્યવસ્થા ગામ માં નથી, તેઓ ગામ ની બહાર ટેન્ટ માં