Search This Website

Tuesday, 7 April 2015

Gujarati sahitya

GUJARATI SAHITY PART -1

1.Gujarati akhyan na pita? Bhalan

2.Kaka saheb e kone " sahitua na peregir " kahi ne navajya hata?.. visnuprasad trivedi

3.Jay bhiku konu upname che ?? Balaram desai

4.Prabhasanker sompura nu name sena mate janitu che ?? Stapatya

5.Sayda nu mul name ?.. harji lavjibhai damani

6." indhna vivna gai ti mori sahiuar" git na kavi?.. rajendra shah

7.Tari ankh no afini git na kavi kon ?? Venibhai purohit

8. Lagukhatha ne prachlit karva ma mukhya fado kono che ? .. mohanlal patel

9." sidha chadan " koni atma katha che? Kaniyalal munsi

10.Lohi ni sagai - iswar petlikar

11. Premananad sahitya sabha kya aveli che ?? Vadodra

12. Jya jya vase ek gujrati tya tya sada kad gujart ?
Ardesar bhai khbarda

13."Manvi no mado" naval katha na lekhak.. puskar chandvarkar

14.Ananatray ravad nu name kaya setre janitu che ? Vivechan

15 " hindu dharm ni balpothi" na lekhak kon? Anand sankar dhruv

16.Prtham rastiya bal sahitya pursakar vijeta sahituakar kon che ? Yasvant mehta

17.Jaya- jayant natak na lekhak kon ? Nanalal

18.Amdavad etle amdvad ? Vinod bhaty

19 Gurjar rang bhumi na pita ?? Ranchodbhai udayram

20.Tiho ane valji kai kruti na patra che ? Anagadiyat

21. Kavi nanalal nu upname su che ?.. prbhakti

22. "Jatau" na kavi? Sitanshu yaschandra

23.Gayal- amrutlal bhatt

24." gandhi ni kavad" naval katha- harindra dave

25. Premnand suvarna chandrak prapt karnara pratham sahityakar kon che? Kavi marij

26. Jay bhiku upname- balabhai desai

27.Akah ne hasto kavi kone kayo che?.. umasanker joshi

28" nite mer" na lekhak- saroj ben pathak

29. Dwiref, ses,swarvihari, jatradu- ramnaryan pathak

30. Andhi mano kagad- indulal gandhi

31.Bekar- ibrahim patel

32. " amas na tara" kaya sahitua kar ni atmakatha che ? Kisahnsinh chavda

33.Chakor- bansilal varma

34." sabd lok" na rachita? Father valesh

35. Jyotindra dave nu upname- avadvaniya

36. Jay bhiku- balabhai desai

37 Thot nisadiyo- bakul tripathi

38 Dariya lal koni rachna che?? Gunvant acharya

39 " vasudha" na rachiyta- sundram
40. Kai naval katha ne bhartiya gyanpith no murti puraskar prapt thaylo che ? Jer to pidha jani jani

41. "Jumo bhisti" na lekhak- dhumketu

42. Punavasu- labhankar thakar

43.Kachba - kachbi nu bhajan na rachiyta?.. bhija bhagat

44. " ek undar ane jadi nath". Na lekhak- labhsankar thakar

45.Gandhiji ni atmakatha  satyana paryogo sau partham kyare parkasit thai? 1926

46. Jipsy- kisan sinh chavda

47. Prembhakti- nanalal

48.Akhano janam kya thayo hato? Jetalpur

49.Miya fuski patra na sarjak- jivaram joshi

50. "  hitlar ne hu dhikari sakto nati ane gandhi ne chai sakto nathi" na kavi kon? Labhsankar thakar

GUJARATI SAHITY
PART -2

51. Bulbul- dayabhai derasari

52. Gujrati sahitua parisad nu pratham adhivsesan joni adhyaxsatma - govardham tripathi

53.Parelisis naval katha na sarjak- chandrakant baxi

54.Jivan charitra mate no saupratham sahitya award kai kruti ne madyo hato?? Agni kund ma ugelu gulab

55." jivan rang " koni atmakatha? Dhumketu

56. Darsak- manubahi pancholi

57.Lilero dhad na sarjak- priyakant maniyar

57.Pankhi no malo- iswar petlikar

58.Kalapi- surji takatsinh gohil

59. Bal sankar kantirya- guj.gazal na pita

60. Sundram, koyabhgat, trisul, marichi- tribhuvandas luhar

61. Ganshyam- kanayalal munsi

62. Punjya mota- chunilal bhagat

63. Anand sankr dhruv- samath dharm chintak

64.Kalanidhi- priykant parikh

65. Narmad- nirbahy patrakr, sudharano arun, gadhyao pita

66.Sukani- chandravadan buch

67." dim light" natak na rachyta- raguvir chaudhri

68.Usnas- natvarlal pandya

69. Dalpatram- guj.vani rani na vakil

70.Sursinh gohil- prem ane asru na kavi, surtani vadi no mitho morlo

71. Bal,mast,kalakant- balsankar kathirya

72.Befam- barkat ali virani

73. Snehrasmi- jinabhai desai

74.Munsi- guj.asmitana puraskarta

75. Nanalal- uttam urmikavi, doaln sailina kavi

76. Dhumketu- gaurisankar joshi

77. Indu- tarak mehta

78. Govardhanram tripathi- pandit yug na purodha, saksarvaya

79. Manilal dwivedi- abhed marg na pravasi

80. Sarod , gafil- manubhai trivedi

81.Narsnih rav divetiya- sahitua divakar, arvachin gujrati kavita na kanva

81.Dayaram- bahktkavi, bansibol no kavi, garbi samrat

82.Vasuki, shravan- umasankar joshi

83.Navaram pandya- radhudak vivechak

84. Ramanbhai nilkant- samarth hasyakar

85. Vidur, kathyavadi- k.ka.sastri

86.Van mali vanko- devendra oza

87. B.k thakor- adhunik kavita na jyotidhar

88.Akho- gyan no vadlo, hasto filosuf, uttam chappakar

89. Mira- premdivani, dasi janam janam ni

90. Ranchod ram udayram dave- guj.natak na pita

91.Ramanlal desai- yug murti vartakar

92. Mast kavi- tribhuvan bhatt

93. Premanand- akhyan siromani , maha kavi

94.Narshi mehta- bhak kavi, adi kavi

95.Kant- manisankar bhatt

96. Manisankar bhatt- uttam kahnd kavyo na sarjak

97.Muchadi ma, vinodi- gijubhai badheka

98.Samad- pratam vartakar

89.Kaka saheb- dattratey kalelkar

90.Jinabhai desai- hayku na praneta

91. Chandrakant baxi- bandkor sarjak

92. Jyirindra dave- pratham pankti na hasya lekhak , hasya samrat

93. Chunilal madiya- gram jivan na samrth sarjak

94.Ravji patel- dard, asru na kavi

95. Rajendra shah- uttam git kavi

96.Pannalal patel- guj.sahitya no chamatkar , janpadi navalkatha na sarjak

97. Umasankar joshi- visva santi na kavi, gandhivad na samrth udgata

98.Raguvir chaudhri- jivan laxi sarjak

99.Gauri sankar josi- tunki varta na kasbi

100. Javerchand mehgani- rastiya sayar, kasumbal rang no gayak, loksahitua no morlo

🌸💐🌸🌷💐🌸🌷💐

Read More »

Sunday, 5 April 2015

Dr Babasaheb ambedkar jayanti celebrate @school Aheval

Pdf File download 

click here

Thanks for visit

Read More »

Htat ma all place display babat new gr

Read More »

Current affairs date 5/4/15

Current Affairs 44 સામાન્ય જ્ઞાન તા. 5/4/15
1) આગામી 7 મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત સરકાર મિશન "ઇન્દ્ર ધનુષ્ય" અંતર્ગત મોઢાનાં કેન્સર માટે ફ્રી સ્ક્રિનિંગ કરશે.

2) ભારતમાં સાયબર સુરક્ષા સેલનાં પ્રથમ પ્રમુખ ગુલશન રાયને નિયુક્ત કરવામાં આવ્યા છે.

3) આંધ્રપ્રદેશ રાજ્યની નવી રાજધાની તરીકે અમરાવતીનું નામાંકરણ કરવામાં આવ્યું છે.

4) હાલમાં રમાઇ રહેલ મલેશિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ માંથી સાયના નહેવાલ બહાર થઇ ચુકયા છે.

5) સોમાલિયા દેશમાં અલ-શબાબ નામનું સંગઠન સક્રિય છે.

6) રાજસ્થાન રોયલ્સ પોતાની ચાર મેચ અમદાવાદમાં રમશે.

7) બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ નજમૂલ હસન છે.

8) દિગ્ગજ બોક્સર ફલોયર્ડ મેયદર આગામી 2 મેં ના રોજ મેનીન પેકયાઓ સામે વેલાગામાં યોજાનારા મુકાબલામાં,  ખેલાડીઓની વાર્ષિક આવકનાં તમામ રેકોર્ડ તોડશે, અનુમાને તેને 9.31 અબજ ડોલર રૂ. મળશે.

9) આઇ.પી.એલ. 8 માં દિલ્હી ડેરડેવિલ્સ ટીમ આગામી 9 મી એપ્રિલે ચેન્નાઈ સામેનો પોતાનો પ્રથમ મુકાબલો રમશે.

10) તા. 3/4/15 નાં શુક્રવાર ગુડફ્રાઇડેનાં રોજ ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી અને ફ્યુરિયસ -7  રિલીઝ થઇ.

11) 29 મી જાન્યુઆરીએ યુ.એસ.નાં 37 વર્ષિય લુઇસ જોર્ડન દરિયામાં ગુમ થયેલા તેની બે મહિના બાદ ભાળ મળી.

12) એર ઇન્ડિયાએ રાષ્ટ્રભાષાને માન આપવા માટે કરી જાહેરાત, જે પાઇલટ સારૂ એનાઉન્સમેન્ટ હિન્દીમાં કરશે તેને ગીફટ અપાશે.

13) હવે ચીનના બીજીંગ અને અમેરિકાનાં વોશિંગ્ટનને જેમ મિસાઇલ સુરક્ષા અપાઇ છે, તેમ દિલ્હીને પણ મિસાઇલ સુરક્ષા અપાશે.

14) દિલ્હી માટે મિસાઇલ સુરક્ષા કાર્યક્રમ 2006 માં શરૂ થયો હતો. એપ્રિલ 2014 માં એક પ્રયોગ નિષ્ફળ ગયો હતો.

15) ભારતે ઇઝરાઇલની મદદથી વિકસીત કરેલા લાંબા અંતરની સ્વોર્ડફિશ રડાર 800 કિલોમીટરનાં અંતરથી આવી રહેલ મિસાઇલ શોધી શકશે. તે સુરક્ષા માટે સારી કામગીરી કરશે.
��Good morning ��

Read More »

Sarkari Karmachario na Prashno Ukelase Press note

Read More »

Saturday, 4 April 2015

Gujarat History Question Answer

) લોથલ ક્યાં આવેલું છે ?
અમદાવાદ જિલ્લામાં.
"""""""""""""""""""""""""""""""""""""""""
2.) અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
ગિરનારમાં
"""""""""""""""""""""""""""""""""""""""""
3.) રુદ્રદામનનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
ગિરનારમાં.
"""""""""""""""""""""""""""""""""""""""""
4.) મહમદ ગઝનીએ સોમનાથ લુંટ્યું ત્યારે
ગુજરાત પર કોનું શાસન હતું ?
ભીમદેવ પહેલાનું.
"""""""""""""""""""""""""""""""""""""""""
5.) 'ગુજરાતના ઇતિહાસમાં અકબર' તરીકે
કોણ પ્રસિદ્ધ છે ?
મહમદ બેગડો.
"""""""""""""""""""""""""""""""""""""""""
6.) મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું
હતું ?
ભીમદેવ સોલંકી
"""""""""""""""""""""""""""""""""""""""""
7.) કર્ણાવતી સૌપ્રથમ કોણે વસાવ્યું હતું ?
કર્ણદેવ પહેલાએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
8.) અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું ?
અહમદશાહ બાદશાહે.
"""""""""""""""""""""""""""""""""""""""""
9.) ' ગુજરાતના અશોક' તરીકે કોણ પ્રસિદ્ધ
છે ?
કુમારપાળ.
"""""""""""""""""""""""""""""""""""""""""
10.) અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે
બંધાવ્યું હતું ?
કુતુબુદ્દીન અહમદશાહે.
"""""""""""""""""""""""""""""""""""""""""
11.) 'જુનાગઢ' અને ;ચાંપાનેર'
નો કિલ્લો કોણે જીત્યો ?
મહમદ બેગડાએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
12.) પારસીઓ સૌપ્રથમ કયા બંદરે
ઉતર્યા હતા ?
સંજાણ.
"""""""""""""""""""""""""""""""""""""""""
13.) ' કુંભારિયાના દેરા ' કોણે
બંધાવ્યા હતા ?
વિસલદેવ વાઘેલાએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
14.) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ
સાલમાં થઇ હતી ?
1920
"""""""""""""""""""""""""""""""""""""""""
15.) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે
કરી હતી ?
ગાંધીજીએ.
"""""""""""""""""""""""""""""""""""""""""
16.) સિદ્ધરાજ સોલંકીએ
માળવાના કયા રાજાને હરાવીને કેદ
કર્યો હતો ?
યશો વર્મા
"""""""""""""""""""""""""""""""""""""""""
17.) દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા ?
વસ્તુપાળ-તેજપાળે.
"""""""""""""""""""""""""""""""""""""""""
18.) કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ
પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા ?
ખેડા.
"""""""""""""""""""""""""""""""""""""""""
19.) ગુજરાતમાં ફરજીયાત અને મફત
પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર
કયા રાજવી હતા?
સયાજીરાવ ગાયકવાડ.
"""""""""""""""""""""""""""""""""""""""""
20.) ગુજરાતમાં ' છોટે સરદાર ' તરીકે કોણ
પ્રસિદ્ધ છે ?
ચંદુલાલ દેસાઈ
"""""""""""""""""""""""""""""""""""""""""
21.) ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો ?
ખેડા.
"""""""""""""""""""""""""""""""""""""""""
22.) આરઝી હકૂમત'ની આગેવાની કોણે
લીધી હતી ?
રતુભાઈ અદાણી.
"""""""""""""""""""""""""""""""""""""""""
23.) 'ધરાસણા સત્યાગ્રહ'
ની આગેવાની કોણે લીધી હતી ?
સરોજિની નાયડુ.
"""""""""""""""""""""""""""""""""""""""""
24.) ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ
ક્યાં સ્થાપ્યો હતો ?
કોચરબ.
"""""""""""""""""""""""""""""""""""""""""
25.) ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે
સ્થાપી હતી ?
અલખખાન.
"""""""""""""""""""""""""""""""""""""""""
26.) અકબરનો ગુજરાત પર વિજય કઈ
સાલમાં થાયો હતો ?
1573
"""""""""""""""""""""""""""""""""""""""""
27.) લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ
સાલમાં થઇ હતી ?
1954
"""""""""""""""""""""""""""""""""""""""""
28.) ગાંધીજીએ પ્રથમ ખેડૂત આંદોલન
કયાંથી શરૂ કર્યું હતું ?
ચંપારણ.
"""""""""""""""""""""""""""""""""""""""""
29.) મહાત્મા ગાંધીએ અસહકારનું આંદોલન
પાછું ખેંચી લીધું ?
ચૌરાચૌરાની ઘટના
"""""""""""""""""""""""""""""""""""""""""
30.) મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ
હતા ?
ગોપાલકૃષ્ણ ગોખલે
"""""""""""""""""""""""""""""""""""""""""
31.) ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રિય
રાજા સૌથી વધુ લોકપ્રિય હતો ?
રુદ્રદામાં
"""""""""""""""""""""""""""""""""""""""""
32.) કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ
સ્વીકાર્યો હતો ?
હેમચંદ્રાચાર્ય.
"""""""""""""""""""""""""""""""""""""""""
33.) ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા કોણ
હતો ?
કર્ણદેવ વાઘેલા.
"""""""""""""""""""""""""""""""""""""""""
34.) સહસ્ત્રલિંગ તળાવ નું બાંધકામ કોણે
કરાવ્યું હતું ?
સિદ્ધરાજ જયસિંહ.
"""""""""""""""""""""""""""""""""""""""""
35.) મહમદ બેગદોની રાજધાની કઈ હતી ?
ચાંપાનેર.
"""""""""""""""""""""""""""""""""""""""""
36.) ગુજરાતની પ્રથમ સ્ત્રી -
રાજકર્તા કોણ હતી ?
મીનળદેવી.
"""""""""""""""""""""""""""""""""""""""""
37.) વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત
મંત્રીઓ કયા રાજાના સમયમાં થઇ ગયા ?
વીરધવલ વાઘેલા.
"""""""""""""""""""""""""""""""""""""""""
38.) ઔરંગઝેબ જન્મ ગુજરાતમાં કયા સ્થળે
થયો હતો ?
દાહોદ.
"""""""""""""""""""""""""""""

����P.R����

Read More »

दुनिया की सबसे प्रसिध्द websites के नाम और उनके स्थापना दिवस

दुनिया की सबसे प्रसिध्द websites के नाम और उनके स्थापना दिवस

*******************************************************************

Wikipedia -------------- 15th जनवरी 2001
Twitter ------------------ 21 मार्च 2006
Facebook ------------- 4 फरबरी 2004
Orkut -------------------- 22 जनवरी 2004
Youtube ---------------- 4 फरबरी 2005
Yahoo! ------------------- 4 फरबरी 1994
Baidu --------------------- 1 जनवरी 2000
Google ------------------- 4 मार्च 1998
Windows Live ----------- 1 नवम्बर 2005
Amazon ------------------- 5th जुलाई 1994
Blogger -------------------- 23 अगस्त 1999
Tecent QQ ---------------- फरबरी 1999
Pinterest --------------------- मार्च 2010
Wordpress ----------------- 27 मई 2003

.........................................

Read More »

Date 14/4/15 Dr. babasaheb Ambedkar Jayanti school programe

Read More »

HTAT BHARTI :- BHARUCH JILLA NI JAGYAO NU FINAL LIST.

Read More »

GUJARATI SAHITYA SAFAR

ગુજરાતી સાહિત્ય

ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમીસદીમાં

લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકારતરફથીકયો મહત્વપૂર્ણપુરસ્કારઆપવામાં આવે છે ? :
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

કયા મહારાષ્ટ્રીયન કવિએગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? :
બાપુસાહેબ ગાયકવાડ

રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? : બાળ સાહિત્ય

રસિકલાલપરીખનું‘શર્વિલક’ નાટકકયા સંસ્કૃત નાટકનેઆધારેરચાયુંછે ? : મૃચ્છકટિકમ્

અખાએઅમદાવાદ આવીનેકયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું ? : દલપતરામ

ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાયછે? : બળવંતરાય ક.ઠાકોર

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી ભાષાલેખનઅને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે ? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે ? :
બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યુંછે ? :
કવિ ન્હાનાલાલ

શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે ? : શ્રી ગુરુલીલામૃત

કવિ નાકરનુંવતન કયુંહતું ? : વડોદરા

રમણલાલ વ.દેસાઈનો જન્મકયાં થયો હતો
? : શિનોર

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ખંડકાવ્યનુંસર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાયછે?: કવિ કાન્ત

ખોબો ભરીને અમે એટલુંહસ્ચા કે કૂવો ભરીને અમેરોઇ પડ્યા’ ગીતના લેખકકોણ છે? : જગદીશ જોશી

ગઝલકારઆદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : કુમાર

૧૮૨૬માંપહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? : દુર્ગારામ મહેતા

Day to Day Gandhi’ નામની ડાયરી લખનારગુજરાતી કોણ હતા? : મહાદેવભાઈ દેસાઈ

અખાઉપર સૌથી વધારેપ્રભાવ કઈ વિચારધારાનો છે? : શાંકરમત

અખાભગતના ગુરુનું નામ શુંહતું?: બ્રહ્માનંદ

અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટકર્યો હતો? : દેસાઈની પોળ

અખાએ ગીતા પરઆધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે?: અખેગીતા

અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)

અખિલબ્રહ્માંડમાં એક તુંશ્રી હરિ...’ - આપદ કોનું છે?: નરસિંહમહેતા

અખો કઈ પરંપરાના સર્જક તરીકેજાણીતો છે?:જ્ઞાનમાર્ગી કાવ્યધારા

અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? Ans: બાદશાહ જહાંગીર

અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે?:મહાદેવભાઇદેસાઇ

અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહલાયબ્રેરી

અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર

અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમદેશભકિત કાવ્ય કોણે લખ્યું?Ans: કવિ દલપતરામ

અર્વાચીન ગુજરાતી મહાનવલકથાકઇછે? તેના સર્જકકોણ છે?Ans: સરસ્વતીચન્દ્ર -
ગોવર્ધનરામ ત્રિપાઠી

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? Ans: બાપાની પીંપર

અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકનેબિરદાવવામાં આવ્યા છે?Ans: કવિ નર્મદાશંકરલાલશંકર દવે

અહિં આપેલીહિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહમાહ્યરો

આનભઝુકયુંતેકાનજી...’ ગીતના રચયિતા કોણ છે?Ans: પ્રિયકાન્ત મણિયાર

આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?Ans: રમેશ પારેખ

આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધનકાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધનકાર્ય કયા નામે પ્રચલિત છે?Ans: વૈદ્ય મેટ્રીકસ

આચાર્ય આનંદશંકર ધ્રુવ કયુંસામયિક ચલાવતા ? Ans: વસંત

આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મકયાં થયો હતો ? Ans: અમદાવાદ

આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિતરીકે હોદ્દો સંભાળ્યો હતો ? Ans: વારાણસી હિન્દુ યુનિવર્સિટી

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિછે?Ans: કવિ હસમુખ પાઠક

આત્મઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા

આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય

આશાવલનાઆશા ભીલનેહરાવી કર્ણાવતી શહેરનીસ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ

આનંદમંગળ કરું આરતી’ - નામી આરતી લખનાર કોણ છે? Ans:કવિ પ્રીતમ

આબુમાંઆદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું?Ans: વિમલમંત્રી

આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદસરસ્વતી

આંધળી માનો કાગળ’ કૃતિના લેખકકોણ હતા? Ans: ઈન્દુલાલગાંધી

ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે? Ans: રણમલ્લ છંદ

ઈબ્રાહીમ પટેલનું ઉપનામશુંછે?Ans: બેકાર

ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામનીલકંઠ

એકમુરખને એવી ટેવ,પથ્થરએટલાપૂજેદેવ’- કાવ્યપંકિત કયા કવિની છે? Ans: જ્ઞાની કવિ અખો

ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?Ans: કવિ પ્રહલાદ પારેખ

ઉમાશંકર જોશીએ અખાનેકેવો કવિ કહ્યો છે? Ans: હસતોફિલસૂફ

ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યુંહતું?    Ans: શહીદનું સ્વપ્ન

ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.Ans: સાપના ભારા અને હવેલી

ઉમાશંકર જોશીનું ઉપનામજણાવો. Ans: વાસૂકી

ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: ગુજરાતવર્નાકયુલરસોસાયટી

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇહતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? Ans: કવિ દલપતરામ

કટોકટી સમયેસેન્સરશીપસામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનોનાથ, રાજાધિરાજ

કનૈયાલાલ મુનશીએ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? Ans: ગુજરાતએન્ડ ઈટ્સ લિટરેચર

કનૈયાલાલમુનશીના મતમજુબ નરસિંહમહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬માસૈકા

કનૈયાલાલ મુનશીની મહાનવલકથા‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?Ans: આઠ

કયા કવિ ગરબીઓનાકવિ તરીકેપ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ

કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’રચી? Ans: જયશંકર સુંદરી

કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? Ans: બાપુસાહેબ ગાયકવાડ

કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ(જૂનાગઢ)

કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શુંહતું?Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

કવિ ‘કાન્ત’ નુંમૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે? Ans: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

કવિ અખો અમદાવાદમાં કયાં રહેતાહતા? Ans: દેસાઇની પોળ, ખાડિયા

કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ

કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?Ans: કલાપીનો કેકારવ

કવિ કાન્તનું મૂળનામ શુંછે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?Ans:ગરબી

કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?Ans: ગરબીકાવ્ય

કવિ દયારામનું બાળપણનું નામ શુંહતું? Ans: દયાશંકર

કવિ દયારામને ગુરુઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ

કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: વઢવાણ

કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદસ્વામી

કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. Ans: પ્રેમશોર્ય

કવિ નર્મદને‘અર્વાચીનોમાં આદ્ય’ એવુંકહી કોણે બિરદાવ્યા છે?Ans: કનૈયાલાલમુનશી

કવિ નર્મદનેકયુંબિરુદઆપવામાં આવ્યુંછે? Ans: વીર

કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩

કવિ નર્મદેકયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો

કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે? Ans:રાજયરંગ

કવિ નર્મદેમુંબઈનીકઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: એેલ્ફિન્સ્ટન

કવિ નાકરનુંવતન કયું હતું? Ans:વડોદરા

કવિ પદ્મનાભે કઈ કૃતિની રચનાકરી છે? Ans: કાન્હડદે પ્રબંધ

કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.Ans: ભણકારા

કવિ બોટાદકરનું પૂરું નામ શુંછે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચનાકરી હતી? Ans: રાવણવધ

કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી

કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છેતે‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ

કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ

કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

કવિ સુન્દરમ્ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી

કવિતા આત્માની અ-મૃત કલા છે’- તેવુંકયા વિવેચકેકહ્યું છે?Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

કવિશ્વર દલપતરામેસૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ

કહ્યું કથેતે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ - આ કાવ્યપંકિત કયા કવિની છે ? Ans: કવિ શામળ

કંઈક લાખો નિરાશામાં, અમર આશાછુપાઇ છે’ના કવિ કોણ છે?Ans: મણિલાલ ન. દ્વિવેદી

કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? Ans: મરાઠી

કાકાસાહેબ કાલેલકરેલખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans:લલિતનિબંધ

કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

કાનકડિયા પોતાના માળા શેના વડેબાંધે છે?Ans: પોતાના થૂંક વડે

કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’- આવિધાન કોણે કર્યું છે?Ans: રામનારાયણ પાઠક

કાંકરિયા તળાવ ઉપર એકમાત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? Ans: સંત દાદુ દયાલ

ગંગા સતીના ભજનોકોને ઉદ્દેશીને લખાયા હતા? Ans: પાનબાઇ

ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું? Ans: પાનબાઈ

ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો.Ans: ગૂજરાતવિદ્યાપીઠ

ગુજરાતના ચાલુકયરાજવીઓ વિશે માહિતી આપતાંસંસ્કૃતકાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે?Ans: હેમચન્દ્રાચાર્ય

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે? Ans: પાંડુલિપી

ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ

ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકેસૌપ્રથમ કોણે ઓળખાવી ? Ans: પ્રેમાનંદ

ગુજરાતમાંવર્નાકયુલરસોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’પરથીઉતરીઆવ્યુંછે?Ans: ભવાઇ

ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા ? Ans: સિદ્ધપુર

ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે? Ans: સૌન્દર્યલહેરી

ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? Ans: અરદેશર ખબરદાર

ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકેકોણ ઓળખાય છે ? Ans: કવિ ન્હાનાલાલ

ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યુંછે?Ans: નરસિંહમહેતા

ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? Ans: કવિ કાન્ત

ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનારકોણ છે? Ans: ભાલણ

ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધનમાટે કઇસંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન

ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવીછે?Ans: નરસિંહરાવદિવેટિયા

ગુજરાતી ભાષાના પ્રથમકાવ્યસંગ્રહનું સંપાદનકોણે કર્યું? Ans: દલપતરામ

ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા

ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જમર્યાદિત રહી? Ans: ડોલનશૈલી

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકઇ છે? Ans: મારી હકીકત

ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાકોણે લખી? Ans: નર્મદ

ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનારલેખકકોણ હતા? Ans: રમણલાલ નીલકંઠ

ગુજરાતી ભાષાનો સર્વપ્રથમવ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય

ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ

ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમસંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?Ans: ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજેકયા નામે ઓળખાય છે? Ans: ગુજરાતવિદ્યાસભા

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?Ans: રણજિતરામસુવર્ણચંદ્રક

ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામવાવાભાઇ

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ?Ans: ૧૯૨૩-સુરત

ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? Ans: કવિ પ્રીતમ

ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? Ans: કવિ પ્રેમાનંદ

ગુજરાતી સાહિત્યનાં કયા મહાનસર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અનેમુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? Ans: કનૈયાલાલમુનશી

ગુજરાતી સાહિત્યની પ્રથમઐતિહાસિક નવલકથા કઈ છે ? Ans: કરણઘેલો

ગુજરાતી સાહિત્યની પ્રથમકરુણપ્રશસ્તિ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યની પ્રથમપરિષદકયાં અને કયારેયોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શુંહતું? Ans: ગોવાલણી

ગુજરાતી સાહિત્યનું પ્રથમરૂપાંતરિત નાટક કયુંછે?Ans: લક્ષ્મી

ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમનાસૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? Ans: કવિ નર્મદ

ગુજરાતી સાહિત્યનો પ્રથમવિવેચનગ્રંથ કયો ગણાયછે?Ans: નવલગ્રંથાવલિ

ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાયછે? Ans: કવિ ભાલણ

ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળકયા લેખકનુંસર્જન છે? Ans: રા. વિ. પાઠક

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે? Ans: કવિ ધીરો

ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાયછે?Ans: અભેદ માર્ગનાં પ્રવાસી

ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખકતરીકે કોની ગણનાથાય છે?Ans: જયોતિન્દ્ર હ. દવે

ગુજરાતી સાહિત્યમાં સૉનેટકાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નુંબિરૂદ કોને મળ્યુંછે? Ans: જયોતીન્દ્ર હ. દવે

ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? Ans: લવકુશ પાને સીતાત્યાગ

ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ? Ans: ભાલણ

ગુજારે જેશિરે તારે જગતનો નાથ તેસ્હેજે’-આ ગઝલ કોણે લખી છે?Ans: બાલાશંકરકંથારિયા

ગૂજરાતવિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધીજી

ગૂર્જરી ભૂ’કાવ્યના રચયિતા કોણ છે?Ans: સુંદરમ્

ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા

ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈવર્તુળાકારે ફરીને કયુનૃત્ય કરેછે? Ans: ઢોલો રાણો

ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યુંહતું?Ans: છેલ્લો કટોરો

ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામછે? Ans: કનૈયાલાલ માણેકલાલ મુનશી

ઘૂમકેતુ’ તખલ્લુસથીજાણીતા થયેલાસાહિત્યકારનું નામ શુંછે?Ans: ગૌરીશંકરજોષી

ચકોર’તરીકેઓળખાતાંગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા

છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?Ans: કવિ નિરંજનભગત

છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા? Ans:દુર્ગારામ મહેતા

છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા

છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશીમાલ આપણાદેશમાં તૈયારકરવાશા ઉપાય યોજવા’ એવિષયપર ઈનામવિજેતા નિંબધ કોણે લખ્યો હતો?

જનનીની જોડ સખી, નહ જડે રેલોલ’ –
જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

જયજયગરવી ગુજરાત’કાવ્ય રચના કોની છે?Ans: કવિ નર્મદ

જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયતકરવામાં આવેછે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

જયાં જયાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની’- પંકિત કયા કવિની છે?Ans: કવિ કલાપી

જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...’કવિતા કોણે લખી છે? Ans: કવિ ખબરદાર

જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવનહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans:મહા કવિ પ્રેમાનંદ

જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મૃદુલા સારાભાઈ

જસમાઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? Ans: અસાઈત ઠાકર

જાણીતા ગઝલકારશૂન્યપાલનપુરીનું મૂળ નામ શુંછે?Ans: અલીખાન બલોચ

જિગરનો યાર જુદો તો બધો સંસારજુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

જીવનમાં ભૂખભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ

જૂનુંતો થયુંરેદેવળ જૂનુંતો થયું’ભજન કોના દ્વારા ગવાતુંહતું?Ans: મીરાં

જેરચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયુંહોય તેને શું કહેછે? Ans: પ્રબંધ

જેનેરામ રાખે તેનેકોણ ચાખે’ નામનુંપદકોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો

જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનોજન્મકયાં થયો હતો ? Ans: માંડલી

જ્ઞાનપીઠ પુરસ્કારમેળવનાર પ્રથમગુજરાતી સાહિત્યકાર કોણ છે?Ans: ઉમાશંકર જોષી

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયુંછે? Ans: જેતલપુર

ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ

ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ? Ans: સિંધુડો

ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? Ans: માણસાઇના દિવા

ઝવેરચંદ મેઘાણીનું ઉપનામશુંહતું?Ans: સુકાની

ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નુંબિરુદ અપાવનારલોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? Ans: યુગવંદના

ટૂંકી વાર્તા એટલે તણખો’ આવિધાન કોનું છે?Ans: ગૌરીશંકરત્રિપાઠી

ટેબલટેનિસમાં ગુજરાતનો નંબર૧ખેલાડી કોણ છે? Ans: પથિક મહેતા

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’મહાનવલનો ગુજરાતી અનુવાદકોણે કર્યો છે?Ans: જયંતિ દલાલ

તનેસાંભરે રે,મનેકેમવીસરે રે‘ના કવિ કોણ છે?Ans: પ્રેમાનંદ

તરણાઓથે ડુંગર રે,ડુંગર કોઈ દેખેનહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

તારી આંખનોઅફીણી’ - ગીત કોણે લખ્યું? Ans: વેણીભાઇ પુરોહિત

તારે માથે નગારા વાગે મોતના રે’- પદના રચયિતા કોણ છે? Ans: દેવાનંદસ્વામી

ત્યાગ ન ટકેરેવૈરાગ્ય વિના...’ રચનાકોની છે? Ans: નિષ્કુળાનંદ સ્વામી

ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ

થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથાકોણે લખી છે? Ans: જયશંકર સુંદરી

દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે?Ans: કાકાસાહેબ કાલેલકર

દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે?Ans: ગરબી

દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનુંછે?Ans: મનુભાઇરાજારામ પંચોળી

દર્શક’ની કઇમહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે?Ans: ઝેર તો પીધાં છેજાણી જાણી

દર્શક’નુંકયું ત્રિઅંકી નાટકમહાભારત પર આધારિત છે?Ans: પરિત્રાણ

દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? Ans: બાળવિધવાની સમસ્યા

દલપતરામનાએક જાણીતા નાટકોનું નામ આપો.Ans: મિથ્યાભિમાન

દલપતરામનું નાટક‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટકઉપર આધારિત છે?Ans: પ્લૂટ્સ

દાસી જીવણ કોનો અવતાર ગણાયછે?Ans: રાધા

દ્વિરેફ’ ઊપનામથીઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

નરસિંહઅને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે? Ans: કવિ કલાપી

નરસિંહમહેતાએકોના પરહૂંડી લખી હતી ? Ans: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)

નરસિંહમહેતાએપ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? Ans:જ્ઞાન

નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકેઓળખવામાંઆવે છે? Ans: ભકિતયુગ

નરસિંહમહેતાની દીકરીનું નામ શુંહતું?Ans: કુંવરબાઇ

નરસિંહમહેતાનુંજન્મસ્થળ કયું?Ans: તળાજા

નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવેછે? Ans: રા’ માંડલિક

નરસિંહનામોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે?Ans: ઝૂલણાછંદ

નરસિંહનીરચનાઓ મુખ્યત્વેકેવા પ્રકારની છે? Ans: પદ

નરસિંહરાવદિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

નરસિંહરાવદીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શુંછે?Ans: કુસુમમાળા

નરસિંહેપોતાનાં પદોમાં મુખ્યત્વેકયો માત્રામેળ છંદ પ્રયોજયો છે? Ans: ઝૂલણાં

નર્મદ- અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલમુનશી

નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે? Ans: વીરસિંહ

નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? Ans: વતનપ્રેમ

નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે?Ans: કવિ વડર્ઝવર્થ

નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? Ans: મહારાજા ભગવતસિંહજી

નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે? Ans: ચંદ્રકાન્ત બક્ષી

નવલરામકયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર

નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે? Ans: કવિ શામળ

નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શુંછે?Ans: મારું જીવન એજમારી વાણી

ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? Ans: કવિ દલપતરામ

પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથીફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ

પન્નાલાલ પટેલની કઇપ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?Ans: માનવીની ભવાઇ

પાછળપ્રવાસીઓમાં ઘણા મિત્રો પણહતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબરનથી’ - ગઝલના લેખક કોણ છે?Ans: આદિલ મન્સુરી

પાન લીલું જોયું નેતમેયાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે? Ans: હરિન્દ્ર દવે

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતરકરનાર કવિકયા હતા? Ans: કવિ ભાલણ

પૃથ્વી છંદનેપ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?Ans: આદિલમન્સુરી

પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતનીપ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ns: ખાડિયા

પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કવિ માંડણબંધારો

પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલીભાષા કયા નામે ઓળખાય છે? Ans: અપભ્રંશ

પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે? Ans: કનૈયાલાલ મુનશી

પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા

પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? Ans: સુદામાચરિત્ર

પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇછે? Ans: ઓખાહરણ

પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? Ans:સોની

ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનુંઉપનામ જણાવો. Ans: આદિલ

બ્રહ્મ સત્ય,જગત મિથ્થા’
- આકૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારકવિ કોણ છે? Ans: જ્ઞાની કવિ અખો

ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર

જય ગોપાલ ન

Read More »