Highlight Of Last Week
Search This Website
Saturday, 25 June 2022
top 10 indoor plants which provide oxygen..
Wednesday, 22 June 2022
Google Map app Navigate and Explore

IMPORTANT LINK:::
GETgoogle Map app from here
Know everything about the only Saputara Hill Station of Gujarat
Know everything about the only Saputara Hill Station of Gujarat
IMPORTANT LINK- ગુજરાતીમાં માહિતી માટે અહીં ક્લીક કરો
Master Video Maker & Editor: Lyrical Status Video Editing App With music, effect
Master Video Maker & Editor: Lyrical Status Video Editing App With music, effect
Master Video Maker & Editor: Lyrical Status Video Editing App With music, effect
🌟Introduce mAst, Best Music Status Video Edting APP & Snack Video Status Maker with Songs 2022. mAst makes it easy to edit clips and photos with numerous lyrical video templates and free musical video beat effects.

🌟mAst - Free Photo Video Maker with Music for you to create and showoff your cool videos!
💝You can use this photo video editing application to easily create cool mv for free and make Lyrical Video Status, Festival Video Status, Anniversary Photo Status, Happy birthday Video Status, Magical Video Status, Master Video Status, etc. to share with friends.
20000 Bikers નો વિડીયો જોવા અહિ કલીક કરો
🔥FREE Video Status Maker with Templates
☆ Tons of themes available: lyrics, beat, attitude, sunset, family, love, friendship, sad, nature, birthday, magic, holiday, anime face…
☆ Magic mbit particle photo video templates and Name Video Templates, easily make Lyrical Video Status and magic snack video status. mAst is the best music video editor with songs.You can also create wonderful stories and mv of your birthday.
🤩Lyrical Video Status Maker App
☆ Choose free featured background music and beats from our large music library and make music video status with mAst. Best music video editor with beats and songs.
☆ Make lyrical video status for your status with photos and latest trending songs. Best Lyrical Status Video Maker app with song.
☆ mAst photo video editing app with songs allow users change songs and crop music in the templates and replace it with the one you truly like. With mAst, everyone can become a master of mv production.
☆Music type including: pop, trending, electronic dance music, rock, hip-hop, indie etc.
Magic Video Effect Status Maker
☆ As a cool photo video status maker, mAst provides templates that include magical video effects such as change your face to animal, blur effect, cutout effect, love effect, mirror effect, birthday effect, magician effect and so on.
☆ Each effect include unique visual animation design, and will surely surprise your friends and followers. Magic Effects Video Editor & Video Maker APP.
🎉 mAst Video Editing App also support editing features, you can change music or add your favorite music, song or beat effect to make stunning photo videos with song. mAst - Best status video editor app and photo video maker with music.
✨mAst Templates will be updated on a weekly basis, come and check our most popular Lyrical Video Status Templates!
Don’t forget to share your magic mAst status videos on TikTok, YouTube, Instagram, WhatsApp, etc.
🏆 Now it’s your chance to join mAst - Lyrical video status maker & Particle.ly video status maker photo with songs, and become a master of making blockbuster mv!
Sunday, 19 June 2022
Mausam Weather Check Application, Mobile App
Mausam Weather Check Application, Mobile App
રાજ્યમાં 8 થી 11 ઓકટોબર સુધી વરસાદની આગાહી
વરસાદની આગાહી: રાજ્યમાં વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે. એમ લાગતું હતું કે હવે વરસાદ નહિ આવે. ત્યાં હવામાન વિભાગે ફરી વાર રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી 8થી 11 ઓક્ટોબર દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી થઈ છે. દશેરાના તહેવાર પર ભાવનગરના અનેક વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના અનેક સ્થળો પર હજુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે દ્વારા આજે આણંદ, તાપી, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, દાહોદ, અને ડાંગમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 8 થી 11 તારીખો દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
8 ઓક્ટોબરે વલસાડ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ભાવનગર, ગીર-સોમનાથ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
તે સિવાય દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. નોંધનીય છે કે, 7મી અને 8મી તારીખે થન્ડકસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે.
આ સિવાય 9મી ઓક્ટોબરે રાજ્યમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સાથે દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે.


Weather information for 450 cities
Install MAUSAM Mobile App
હવામાન વિભાગની પ્રેસ નોટ વાંચવા અહીં ક્લિક કરો
રેડ અલર્ટ / સતર્ક રહેજો! ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ, 10 હજાર 674 લોકોનું સ્થળાંતર
Latest Update 14/07/22
અતિવૃષ્ટિના કારણે નુકશાન થયું તે લોકો ને કેટલી સહાય મળશે તે જોવા માટે અહીંયા ક્લિક કરો
Official PressNote (14/7/2022)
Live Map

Mausam Mobile Application
Ministry of Earth Sciences launches Mobile App “Mausam” for India Meteorological Department on its Foundation Day Celebrations
Mausam App Why In News
Users can access observed weather, forecasts, radar images and be proactively warned of impending weather events
Ministry of Earth Sciences launches Mobile App “Mausam” for India Meteorological Department on its Foundation Day Celebrations
Users can access observed weather, forecasts, radar images and be proactively warned of impending weather events
India Meteorological Department, Ministry of Earth Sciences has taken various initiatives in recent years for improvement in dissemination of weather forecast and warning services based on latest tools and technologies. To further enhance this initiative, Ministry of Earth Sciences feels proud to launch the mobile App “Mausam” for India Meteorological Department.This mobile app is available both on Playstore and Appstore.This Mobile App is dedicated to the general public and designed to communicate the weather information and forecasts in a lucid manner without technical jargons.
The MAUSAM mobile App has the following 5 servicesCurrent Weather -Current temperature, humidity, wind speed and direction for 200 cities updated 8 times a day. Information on Sunrise/ sunset and moonrise/ moonset are also given.
Nowcast- Three hourly warnings of localized weather phenomena and their intensity issued for about 800 stations, and districts of India by State Meteorological Centres of IMD. In case of severe weather, its impact also is included in the warning.
City Forecast – Past 24 hours and 7 day forecast of weather conditions around 450 cities in India.
Warnings- Alerts issued twice a day for all districts for the next five days in colour code (Red, Orange and Yellow) to warn citizens of approaching dangerous weather. The colour code Red is the most severe category urging authorities to take action, Orange code prompts authorities and public to be alert and Yellow code prompts authorities and public to keep themselves updated.
Radar products:Latest Station wise radar products updated every 10 minutes
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ચોમાસું સારું રહેશે. આ ઉપરાંત 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે.
24 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
મૌસમ વિભાપ એપ માટે અહીં ક્લિક કરો
મોટી આગાહી: આગામી 4 દિવસ સુધી આ વિસ્તારમાં થશે જળબંબાકાર, ગુજરાતમાં આવું રહેશે હવામાન
The mobile app has been designed and developed jointly by ICRISAT’s Digital Agriculture & Youth (DAY) team, Indian Institute of Tropical Meteorology (IITM), Pune and India Meteorological Department.
Friday, 17 June 2022
Pandit Din Dayal Upadhyay Awas Yojana Online Form 2022

Avas yojana Official Press Note: Click Here
Wednesday, 15 June 2022
માનવ ગરિમા યોજના 2022-23
માનવ ગરિમા યોજના 2022- 23| Manav Garima Yojana Online Form 2022
Posted on
માનવ ગરિમા યોજના| mortal quality Plan 2022| | Human quality Plan Form pdf| Manav Garima Yojana 2022 in Gujarati| Mana v Garima Yojana Online Apply
માનવ ગરિમા યોજના 2022- 23 અંતર્ગત માનવ ગરિમા યોજના સહાય રૂપે કુલ 28 પ્રકારના વ્યવસાયો ને લગતા ધંધાના સાધનો માટે માનવ ગરિમા યોજના પર કીટ આપવામાં આવે છે. માનવ ગરિમા યોજના Online ફોર્મ અને Online put in કરી શકાય છે. અહિ માનવ ગરિમા યોજના
Online form 2022 માટે પુર્ણ માહિતી અહીં આપેલ છે.ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ( SJED) હેઠળ ઘણા પેટા વિભાગ કાર્યરત છે. જેમાં નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ તથા નિયામક વિકસિતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન, માનવ ગરિમા યોજના વગેરે પણ ઘણી યોજનાઓ esamaj kalyan portal ના માધ્યમ થકી ચાલે છે.
Manav Garima Yojana નો હેતુ
રાજ્યમાં અનુસુચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો તથા લઘુમતી તેઓ પોતાનું જીવન સન્માનપૂર્વક તેમજ ગરિમાપુર્ણ જીવી શકે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ લોકો નાના વ્યવસાયો તથા સ્વ- રોજગારી મેળવીને આર્થિક પગભર બને તે હેતુથી Manav garima yojana Gujarat માં અમલમાં મૂકવામાં આવેલ છે.
ગુજરાત સરકાર દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. દરેક યોજનાનો લાભ લેવા માટે શરતો અને માપદંડો નક્કી કરેલા છે. Manav Garima Yojana 2022 in Gujarati માં માહિતી રજૂ કરવામાં આવે છે. તથા માનવ ગરિમા યોજના માટે શરતો અને પાત્રતા નીચે મુજબછે.લાભાર્થીની વયમર્યાદા( Age) 18 થી 60 વર્ષ હોવી જોઈએ.
માનવ ગરિમા યોજના 2022- 23 હેઠળ વિવિધ 28 પ્રકારના વ્યવસાય( Trade) માં સહાય મળે છે. આ વ્યવસાય કરવા માટે 25,000( પચ્ચીસ હજાર) ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય( Toolkit) આપવામાં આવે છે.
● મોચીકામ

Advertisement of Manav Garima Yojana Download
Tuesday, 14 June 2022
What is Cryptocurrency Meaning & Works process –

આકાશી નજારો જોવા નીચે ક્લિક કરો
Watch Video In Youtube Click Here
Watch Video 2 In Youtube Click Here
In discrepancy, others left beggared after the investment. Crypto is indeed a unpredictable investment that takes further time and trouble. Still, the rising future of crypto attracts millions of investors encyclopedic ally. These days, hundreds of investment apps are present for this digital coin. Any existent can safely spend their earnings on cryptos. still, knowing the strict regulation and wisdom behind digital currencies is obligatory. So this companion will help you to understand the data about cryptocurrency and also Stylish 10 Cryptocurrency.

Todays Cryptocurrency rate

ક્રિપ્ટો કરન્સીમાં મોટો કડાકો : બીટકોઇન 15 ટકા ગગડીને 18 માસના તળિયે
ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ !
ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ ! વાંચો સફળતાની કહાની , માતા પિતા ઓછું આવનાર પરિણામના બાળકોને કહે આ જોઈ લે .
ભરૂચના ક્લેક્ટરને બૉર્ડની પરીક્ષામાં આવ્યા હતા 35 માર્ક્સ : હમણાં થોડા દિવસ પહેલા ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે.
કલેક્ટર તુષાર સુમેરા સર સફળતાની કહાની
રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.
કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.
પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.
કલેક્ટર તુષાર સુમેરાએ IAS અવનીશ શરણના સર નો આભાર માન્યો
એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.
2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ વિદ્યાર્થીનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ૧૦માં ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વધપ્રધાને નોંધ લેવી પડે.
વટ સાવિત્રી વ્રત 2022, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ – Vat Savitri Vrat 2022
મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.💕
કોણ છે કલેક્ટર તુષાર સુમેરા ?
તુષાર ડી. સુમેરા હાલમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે. 2012માં તેઓ UPSC પરીક્ષા પાસ કરીને IAS ઓફિસર બન્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ભરૂચમાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરવામાં આવેલા કામો અંગે ટ્વિટર પર તુષાર સુમેરાનો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે,હાઈસ્કૂલમાં માત્ર પાસિંગ માર્કસ લઈને પાસ થયેલા તુષારે ઈન્ટર વિથ આર્ટસ સ્ટ્રીમનો અભ્યાસ કર્યો હતો. બાદમાં B.Ed કર્યા બાદ તેને ટીચરની નોકરી મળી હતી.

જેને માર્ક્સ ઓછા આવ્યા છે જરા આ માર્કશિટ જોઈ લેજો ,ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ૧૦માં ધોરણમાં કેટલા માર્કસ આવ્યા એ વિચારીને બેસી ગયા હોત તો ! માતા પિતા ઓછું આવનાર પરિણામના બાળકોને કહે આ જોઈ લે .
Monday, 13 June 2022
વટ સાવિત્રી વ્રત 2022, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ – Vat Savitri Vrat 2022
વટ સાવિત્રી વ્રત 2022, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્વ – Vat Savitri Vrat 2022
વટ સાવિત્રી વ્રત 2022
Vat Savitri Vrat 2022: વટ સાવિત્રી વ્રત 2022 કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ, વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.
વટ સાવિત્રી વ્રત 2022
Vat Savitri Vrat 2022: જેઠ માસમાં પડતા વ્રતોમાં વટ અમાસને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઇને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે
વટ સાવિત્રી વ્રત 2022 તારીખવટ સાવિત્રી વ્રત આ વર્ષે 14 જૂને 2022 દિવસે રાખવામાં આવશે
વટ સાવિત્રી વ્રત પૂજન સામગ્રી
વટ સાવિત્રી વ્રતની પૂજન સામગ્રીમાં સાવિત્રી-સત્યવાનની મૂર્તિઓ, ધૂપ, ઘી, વાંસનો પંખો, લાલ કલાવા, સુહાગનો સામાન, કાચું સૂતર, ચણા (પલાળેલા), વડનું ફળ, પાણીથી ભરેલો કળશ વગેરે સામેલ કરવા જોઈએ.
વટ સાવિત્રી વ્રત પૂજા વિધિઆ દિવસે પ્રાતઃકાળ ઘરની સફાઈ કરીને નિત્ય કર્મની નિવૃત્ત થઇને સ્નાન કરો.
ત્યારબાદ પવિત્ર જળનો આખા ઘરમાં છંટકાવ કરો.
વાંસની ટોપલીમાં સપ્ત ધાન્ય ભરીને બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરો.
બ્રહ્માના વામ પાર્શ્વમાં સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરો.
આ રીતે બીજી ટોપલીમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિઓની સ્થાપના કરો. આ ટોપલીઓને વડના ઝાડ નીચે લઈ જાઓ અને રાખો.
આ પછી બ્રહ્મા અને સાવિત્રીની પૂજા કરો.
હવે સાવિત્રી અને સત્યવાનની પૂજા કરતી વખતે વડના મૂળમાં જળ ચઢાવો.
પૂજામાં પાણી, કલાવા, કાચો કપાસ, પલાળેલા ચણા, ફૂલ અને ધૂપનો ઉપયોગ કરો.
વડના ઝાડને પાણી ચઢાવ્યા પછી તેના થડની આસપાસ કાચો દોરો લપેટી અને તેની ત્રણ વાર પરિક્રમા કરો.
વડના પાનના ઘરેણાં પહેરી વટ સાવિત્રીની કથા સાંભળો.
પલાળેલા ચણાના દાણા કાઢીને, રોકડ રકમ રાખીને તમારા સાસુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો.
પૂજા સમાપ્ત થયા બાદ બ્રાહ્મણોને વસ્ત્ર અને ફળ વગેરે વાંસના વાસણમાં રાખીને દાન કરો.
આ વ્રતમાં સાવિત્રી-સત્યવાનની પુણ્ય કથા સાંભળવાનું ભૂલશો નહીં. પૂજા કરતી વખતે આ વાર્તા બીજાને કહો.
વટ સાવિત્રી વ્રત કથા
વ્રત કથા: ઘણા વર્ષો પહેલાની વાત છે,અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું હતા. તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી.
એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા. તેમને પણ રાજા-રાણીની સ્થિતિ જોઈને દુ:ખ થયું. આથી તેમણે વાંઝિયામેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું. રાજા-રાણીએ સાવિત્રીદેવીનું વ્રત કરવા માંડ્યું. થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા. રાજા-રાણીએ કહ્યું કે માતા, અમે બધી રીતે ખુશ છીએ, પરંતું અમારા ઘરે સંતાનની ખોટ છે.
માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે. તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે. આવું કહીં માતા અંતર્ધ્યાન થઈ ગયા. નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી. રાજા-રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખૂબ સુંદર હતી. વળી માતા-પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા.
સમય જતાં રાજ-રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી. રાજા-રાણીએ ચારેદિશામાં યોગ્ય મુરતિયો મેળવવા માટે તપાસ કરાવી. પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં. આછી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું. સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમત્સેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી. આ વાત સાંભળી રાજા-રાણી ખુશ થઈ ગયા. આ સમયે નારદજી ત્યાં આવ્યા. રાજા-રાણીએ નારદજીની સલાહ માંગી. નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ….
રાજા-રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ?
નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે. આ સાંભળી રાજા-રાણીને ખૂબ દુ:ખ થયું. તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ.સાવિત્રીએ તેના માતા-પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો. મે સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કરી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં. સાવિત્રીની મક્કમતા જોઈ રાજા-રાણી પણ ચૂપ થઈ ગયા.
રાજા અશ્વપતિ ના છૂટકે ધુમત્સેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગું નાખતાં કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું. રાજા ધુમત્સેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું. મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા. મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે. આથી હું વનમાં આક્ષમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું. તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો.
અશ્વપતિએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે?
રાજા ધુમત્સેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય. ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો. તેઓ ઊભા થવા ગયા, તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતાં પડતાં બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા.સારું મૂહર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામેધૂમે પરણાવી દીધી. રાજા-રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુ:ખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી.
લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ-પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી. આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ. જંગલમાં એક સૂકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડીવારમાં તેને પેટમાં દુખવા માંડ્યું. તે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો. સાવિત્રી તેની નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી.
એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો? અને અહીં કેમ આવ્યા છો?
આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું.
આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું. સત્વાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો. તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી.યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તુ બધું ભૂલી જા અને પાછી વળી જા.
સાવિત્રિએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે સાત ડગલાં ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો.
યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજું પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ, પણ પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો.
યુમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારો પતિ ત્યાં હું, એજ નારી ધર્મ છે. વળી, સત્યપુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે?
યમરાજે કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી. તારા ઉપર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માંગી લે. હું ખુશીથી આપીશ.
સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો.
યમરાજાએ કહ્યું તથાસ્તુ, હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા.
સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો?
યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું, તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે.
સાવિત્રીએ કહ્યું કે મારા માતા-પિતાને પુત્ર નથી. તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલું રહે એવું વરદાન આપો.
તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માંગી લે.
સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે.
યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તુ પાછી વળી જા અને મને જવા દે.
સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે? માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો.
સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા. તમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યે જ છૂટકો હતો. તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા. યુમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિભક્તિથી ખુશ થયો છું. જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા.
સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યા ગઈ અને તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો.
સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી. જવાબમાં સાવિત્રીએ બધી હકિકત પોતાના પતિને કહી.
યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી, ગુમાવેલું રાજ્ય પરત મળ્યું, સાવિત્રીની માતાએ 100 પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ છવાઈ ગયો.
હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને અને સાંભળનારને ફળજો
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)














