Search This Website

Thursday 28 April 2016

Big Breaking to open category આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ

Big Breaking

આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ

1st may na roj vathukam sarar ar padse.

અમદાવાદ:આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપનો કોર કમિટીની મીટિંગમાં શ્રવણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને જ આ અનામતનો લાભ મળશે.

ભાજપે કરી આર્થિક અનામતની જાહેરાત

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. બિનઅનામત પરિવારજનોને આ લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે.

- બિનઅનામત લોકોને મળશે 10% અનામતનો લાભ
- 6 લાખથી ઓછી આવક ધરાવતાં લોકોને મળશે લાભ
- આર્થિક આધાર પર અનામતનો પ્રસ્તાવ
- 1 મેના રોજ બહાર પડશે નોટિફિકેશન
- નોકરી અને એડમિશનમાં મળશે અનામતનો લાભ, આ શૈક્ષણિક વર્ષથી જ મળશે લાભ
- 49% અનામતમાં કોઇ ફેરફાર નહીં

No comments:

Post a Comment